SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થનું આઠમું વ્રત કહે છે. ૧૬૯ કાચા દહીં, દૂધ અને છાશ રૂ૫ ગેરસ સાથે દિલ મગ, મઠ, અડદ, ચણા, વાલ, તુવર વિગેરે કઠોળનો સંયોગ થવાથી ઉત્પન્ન થતા સૂમ જંતુઓ કેવળજ્ઞાનીઓએ દેખ્યા છે. માટે તે ગેરસ અને કઠોળના સંયોગવાળી વસ્તુ ખાવાને ત્યાગ કર. ૭૧. બીજા ગુણવ્રતને ઉપસંહાર जन्तुमिश्रं फलं पुष्पं, पत्रं चान्यदपि त्यजेत् । સપાનમ સંસt, વિનધર્મપરાય છે ૭૨ / ત્રસ જીવેની મિત્રતાવાળાં ફળ, ફુલ, પાંદડાં અને બીજી પણ તેવાં જ જીવમિશ્રિત બેરે; અથાણું વિગેરેને જૈનધર્મ પરાયણ શ્રાવકેએ ત્યાગ કરે. ૭૨. આ કહેવા સાથે બીજું ગુણવ્રત સમાપ્ત થયું. ત્રીજુ અનર્થદંડ વિરમણ નામનું ગુણવ્રત એટલે આ ગૃહસ્થનું આઠમું વ્રત કહે છે आतै रौद्रमपध्यानं, पापकर्मोपदेशिता । हिंसोपकारिंदानं च प्रमादाचारणं तथा ।। ७३ ॥ . शरीराधर्थदण्डस्य, प्रतिपक्षतया स्थितः । योऽनर्थदण्डस्तत्त्यागस्तृतीयं तु गुणव्रतम् ॥ ७४ ॥ આસ–રૌદ્રધ્યાનરૂપ ખરાબ ધ્યાન, પાપ કર્મને ઉપદેશ આપ, જેનાથી હિંસા થાય તેવાં ઉપકરણે બીજાને આપવાં અને પ્રમાદ આચરણ આ ચાર શરીરાદિકન અર્થે થાય તે અર્થદંડ. તેના પ્રતિપક્ષીપણે (અર્થાત્ પોતાના શરીરાદિકના પ્રયજન સિવાય) જે કાંઈ વગર ફેગટનું કરવામાં આવે તે અનર્થદંડ. એવા ચાર પ્રકારના અનર્થદંડને ત્યાગ કરે, તે ગૃહસ્થનું ત્રીજું ગુણવ્રત છે.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy