________________
યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ
રાત્રિભાજન કરવાથી મનુષ્યા ઘુવડ, કાગડા, બીલાડી, ગીધ, સામર, ભુંડ, સર્પ, વીંછી અને ગાધા પ્રમુખપણે ઉત્પન્ન થાય છે. ૬૭.
૧૬૮
રાત્રિભાજન ઢાખની દૃષ્ટાંતથી મહત્વતા કહે છે. श्रूयते ह्यन्यशपथाननादृत्यैव लक्ष्मणः । નિશામોબનશપથ, જાતિો વનમાયા | ફ્રૂટ
ખીજા સેાગના અનાદર કરીને વનમાલાએ લક્ષ્મણને રાત્રિભાજનના સેાગન કરાવ્યા હતા એમ રામાયણુ વગેરેમાં સંભળાય છે ( કહેલુ* છે. ) ૬૮.
અનુભવસિદ્ધરાત્રિભાજન ત્યાગ કરવાના ફાયદા करोति विरति धन्यो, यः सदा निशि भोजनात् । सोऽर्द्ध पुरुषायुषस्य, स्यादवश्यमुपोषितः ॥ ६९ ॥ रजनी भोजनत्यागे, ये गुणाः परितोऽपि तान् । न सर्वज्ञाहते कश्चिदपरो वक्तुमीश्वरः ॥ ७० ॥ જે માણસ નિર'તર રાત્રિભાજનથી વિરતિ કરે છે. તેને ધન્ય છે. માણસનુ' અડધુ' આયુષ્ય અવશ્ય ઉપવાસમાં વ્યતીત થાય છે, ( કેમકે આઠ પ્રહરના . અહારાત્રમાં ચાર પ્રહરના તેને ઉપવાસ થયા, તેથી જ્યારથી રાત્રિભાજનના ત્યાગ કર્યાં ત્યારથી અડધું આયુષ્ય ઉપવાસમાં વ્યતીત થયું' એમ કહી શકાય.) રાત્રિભાજન ત્યાગ કરવામાં જે ગુણા રહેલા છે તે સર્વ કહેવાને સજ્ઞ સિવાય બીજા ફાઈ સમથ નથી. ૬૯-૭૦.
કાચા ગારસ સાથે દિલ ત્યાગ કરવા વિષે आमगोरससंपृक्त - द्विदलादिषु जन्तवः । दृष्टाः केवलिभिः सूक्ष्मास्तस्मात्तानि विवर्जयेत् ॥ ७१ ॥