________________
યેાગશાસ્ત્ર ભાષાંતર-પ્ચમ પ્રકાશ
: અભ્યાસ કરવાથી આ ચારે મ`ડળ અભ્યાસીને જાણી શકાય છે. આ ચાર મ`ડળમાં ચાલતા વાયુ અનુક્રમે ચાર પ્રકારના જાણવા. ૪૭. તે વાયુના ચારે ભેદા ક્રમે બતાવે છે નાસિષ્ઠા પ્રમાપૂર્વ, પાતવળે નૈવેદન । ોળોાયુ: સ્વજો, મવેદાયુ: પુરઃ ॥ ૪૮ || પુરદર વાયુના (પૃથ્વી તત્ત્વના) વધુ પીળા છે. સ્પર્શ કાંઈક શીત અને કાંઈક ઉષ્ણુ છે અને નાસિકાના વિવરને પૂરીને સ્વચ્છ તથા હળવે હળવે આઠ આંગળના પ્રમાણમાં બહાર વહન થાય છે. धवलः शीतोऽधस्तात् त्वरितत्वरितं वहन् । ઢાશાંશુમાનમ્ર, વાયુવળ ઇજ્જત ॥ ૪૧ ।।
૨૬૯
ધાળા વઘુ વાળા, શીતળ સ્પવાળા અને નીચે ઉતાવળે. ઉતાવળે ખાર આંશુલ પ્રમાણે વહન થતા વાયુને વરૂણવાયુ (જળતત્ત્વ) કહે છે.
૩: શીતત્ર તાજ્જ, વન તિયાનાતમ્ । षडङ्गुलप्रमाणश्च वायुः पवनसंज्ञितः ॥ ५० ॥
પવન નામના વાયુ, (વાયુતત્ત્વ) કાંઇક ઉષ્ણુ અને કાંઈક ઠંડા છે. વધુ કાળેા છે અને નિર'તર છ ગુલ પ્રમાણે તિતિ વહન થાય છે.
बालादित्यस मज्योति - रत्युष्णश्चतुरङ्गुलः ।
आवर्त्तवान् वहन्नू, पवनो दहनः स्मृतः ॥ ५१ ॥
ઉગતા સૂર્ય સમાન લાલ વધુ વાળા, અતિ ગરમ સ્પર્શીવાળા અને વટાળીઆની માફ્ક ઉંચા ચાર અંશુલ વહન થતા દહન નામના પવન (અગ્નિતત્ત્વ) કહ્યો છે. ૫૧.
વાયુવહન થતી વખતે કરવાલાયક કાર્યાં. इन्द्रं स्तम्भादिकार्येषु वरुणं शस्तकर्मसु ।
વાયું મહિનોòપુ, વસ્થાની હિમાલ્શેિત્ ॥ ૧૨ ॥