________________
વાયુ વહન થતી વખતને શુભાશુભ નિર્ણય
૨૬૮ પુરંદરવાયુ વહેતે હેય ત્યારે સ્તંભનાદિ કાર્ય કરવા, સારા પ્રશસ્ત કાર્ય વર્ણવાયુમાં, મલિન અને ચપળ કાર્યો પવનવાયુમાં અને વશીકરણાદિ કાર્ય વહ્નિ નામને વાયુ ચાલતું હોય ત્યારે કરવાં. પ્રારંભેલ કાયને તથા પ્રશ્ન કરવાને વાયુ વહન
થતી વખતને શુભાશુભ નિર્ણય छत्रचामरहस्त्यश्व-रामाराज्यादिसंपदम् । मनीषितं फलं वायुः, समाचष्टे पुरन्दरः ॥ ५३ ॥
પુરંદરવાયુ વહન થતી વખતે આગળ બતાવે છે તેના સંબંધમાં પ્રશ્ન કરે, અથવા પિતા માટે તેવા કાર્યને પ્રારંભ કરે તે છત્ર, ચામર, હાથી, અશ્વ, આરામ, રાજ્યાદિ સંપદા અને મનઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય. પર.
रामाराज्यादिसंपूर्णैः पुत्रस्वजनबंधुभिः । સાળ વસ્તુના વાપિ, ચોથે ક્ષાત / ૨૪ |
પ્રશ્ન યા પ્રારંભ અવસરે વરૂણ વાયુ હોય તે રાજ્યાદિકથી સંપૂર્ણ, પુત્ર, વજન, બંધુઓ અને ઉત્તમ વસ્તુઓની સાથે મેળાપ કરાવી આપે.
कृषिसेवादिकं सर्वमपि सिद्धं विनश्यति ।... મૃત્યુમિ વહો પૈ, ત્રાસપવને મળે છે પદ //
પ્રશ્ન તથા કાર્યના પ્રારંભ વખતે પવન નામને વાયુ હોય તે ખેતી અને સેવા વગેરે સર્વ કાર્ય ફળ દેવાને તૈયાર થયું હોય તે પણ તેને નાશ થાય અને મૃત્યુને ભય, ફલેશ, વેર તથા ત્રાસ થાય.
મયં શો રુનું દુધ, વિદનશૂપરંપરામાં સંરકિનારો , નો ટુનામે પદ્દા
અને દહન સ્વભાવવાળો દહનવાયુ હોય તે ભય, શેક, ગ, દુઃખ, વિદનના સમૂહની પરંપરા તથા ધન ધાન્યાફિકના વિનાશને પણ સૂચવે છે. ૫૬.