SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ યમના પહેલા ભેદ પ ત્યાગ કરવા. આ પાંચ નિયમા યા મહાત્રતા વ્યવહારિક છે અને તેને યાગના પ્રથમ અંગ તરીકે ગણવામાં આવ્યા છે. આ પાંચ મહાવ્રત તે જ ચારિત્ર છે અને તે ચારિત્ર મેાક્ષનુ' કારણ છે. આમ આ પાંચ મહાત્રતાના જ ચારિત્રમાં સમાવેશ કરવામાં આવતા હાય અને નિયમાદિ સાત અંગે। જુદાં ગણવામાં કે લેવામાં ન આવતાં હાય તા આ 'મહાત્રતાને નિશ્ચયિક સ્થિતિમાં લઈ જવાં જોઈએ અને એ નિશ્ચયિક સ્થિતિની પરાકાષ્ટા (છેલ્લી હદમાં) મેક્ષ છે, એમ કહેવું તે યથાર્થ ખની શકે તેમ છે. પાંચ મહાત્રતાની નિશ્ચયિક સ્થિતિ આ પ્રકારે છે કે, ૧. અહિંસા એટલે પેાતાના આત્માને કાઈપણ પ્રકારે હિંસક થવા ન દેવા. અર્થાત્ કૈઈ પણ જાતનાં શુભાશુભ કર્મોથી આત્માને દખાવા ન દેવા જોઇએ. ૨. સત્ય એટલે આત્મા સિવાય બીજી કાઈ પણ વસ્તુને પેાતાની માનવી કે કહેવી ન જોઇએ. ૩. અચૌય –પુગલિક વસ્તુના ઉપભાગ કરવા ન જોઇએ. ૪. પ્રાચય એટલે આત્મભાવમાં રમણ કરવું જોઇએ. ૫. અપરિગ્રહ એટલે શુભાશુભ કર્મો ઉપર પણ મમત્વ હોવા ન જોઈએ. અહીં આ શંકા થઈ શકે તેમ છે કે, જો આચાય શ્રીના અભિપ્રાય નિશ્ચય મહાવ્રત કહેવાના હતા તા તેઓએ તેમ શા માટે ન લખતાં આગળ ઉપર વ્યવહારિક મહાત્રતાનું વિવેચન કર્યું"? આ શંકા બરાબર છે પણ આચાર્ય શ્રીજીએ (સર્વસાનનુંનાનાં ચાચ્ચારિત્રમિઘ્નતે) સવજાતના સદોષ (દોષવાળા) યાગાના ત્યાગ કરવા તે ચારિત્ર છે એમ કહ્યુ છે. અહીં અમુક હદની અપેક્ષાએ શુભ ચાગા છે, તે પણ દોષરૂપ છે. તે અપેક્ષાએ વિચાર કરતાં એ વાકથમાં નિશ્ચય મહાવ્રત સબધી શુઢા ગુપ્ત રહેલા હોય એમ અનુમાન કરી શકાય છે જો તેવા ગુપ્ત ગુઢાર્થ ન હાત તા આગળ ઉપર ધ્યાન આદિકનું સ્વરૂપ તેએ ન કહેતાં આ મહાવ્રતા જ માક્ષનું સાધન છે એટલું કહીને કૃતા થઈ ત્યાંથી વિરામ પામત. પણ આટલાથી ન અટતાં વ્યવહારિક પાંચ મહાવ્રતપૂર્વક ધ્યાન આદિકનુ સ્વરૂપ બતાવતાં સાધકને છેલ્લી હદ સુધી રસ્તા ખુલ્લા ખતાવે છે અને આ પાંચ મહાવ્રતાને ચારિત્ર
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy