________________
આગ્નેયી ધારણા
३२७
છે એમ ચિતવવુ'. તે કણિકા ઉપર એક ઉજ્જવળ સિંહાસન છે, તેના ઉપર બેસી કર્મોને મૂળથી ઉખેડી નાખવાના પ્રયત્ન थितवव। ते पार्थिवी धारणा उडेवाय छे. १०, ११,
કરતા પેાતાને
१२.
આÅચી ધારણા.
विचिन्तयेत्तथा नाभौ, कमलं षोडशच्छदम् । कर्णिकायां महामन्त्रं, प्रतिपत्रं स्वरावलीम् ॥ १३ ॥ रेफबिन्दुकलाक्रान्तं महामन्त्रे यदक्षरम् । तस्य रेफाद्विनिर्यान्तीं शनैर्धूमशिखां स्मरेत् ॥ १४ ॥ स्फुलिङ्गसंतति ध्याये -ज्ज्वालामालामनन्तरम् । ततो ज्वालाकलापेन, दहेत् पद्मं हृदि स्थितम् ॥ १५ ॥ तदष्ट कर्मनिर्माण - मष्टपत्र मधोमुखम् ।
दहत्येव महामन्त्र - ध्यानोत्थः प्रबलानलः ॥ १६ ॥ ततो : देहाद्बहिर्थ्यायेत्-व्यस्त्रे वह्निपुरं ज्वलत् । लाञ्छितं स्वस्तिकेनान्ते वह्निबीजसमन्वितम् ॥ १७ ॥ देहं पद्मं च मन्त्राचिरन्तर्वह्निपुरं बहिः । कुत्वाऽऽशु भस्मसाच्छाम्येत्, स्यादाग्नेयीति धारणा ।। १८ ।। તેમજ નાભની અદર સેાળ પાંખડીવાળુ કમળ ચિતવવું. તે કમલની કણિકા મહામંત્ર (વૈંં) સ્થાપન કરવા અને તે ક્રમળનાં ६२४ पत्रोभां अनुष्टुभे अ, आ, इ, ई, उ, ऊ, ऋ, ऋ, लृ, लृ, ए, ऐ, अ, ओ, औ, अं, अः या सोज स्वरे। स्थापवा.
પછી હૃદયમાં આઠ પાંખડીનું કમલ ચિતવવું, ૧. જ્ઞાનાવરણિય २. हर्शनावरलिय, 3. वेहनीय, ४. भोहनीय, प. आयुष्य ६. नामકમ ૭. ગાત્ર, ૮. અંતરાય, તે આઠ કર્મો અનુક્રમે એક એક પાંખડીમાં સ્થાપન કરવાં, અને તે કમળનું સુખ નીચુ' રાખવુ,