________________
રાસ-સ્થાવર જીવોની હિંસા ન કરવી. આપ, અપરાધીને શિક્ષા આપવાનું ગૃહસ્થને ન્યાયપૂર્વક છે, અર્થાત્ તેમ કરવાથી તેના વ્રતને દૂષણ લાગતું નથી.
સંકલ્પથી હિંસાને ત્યાગ કરે; એ કહેવાને હેતુ એ છે કે રતે ચાલ્યા જાય છે, જોઈને ચાલે છે, છતાં કાયાની અસ્થિરતાને લઈ કેઈ ત્રસ જીવ પગ નીચે ય શરીરથી મરણ પામે. તે અહીં તેનો મારવાને ઈરાદો નથી, તેથી વ્રત ભંગ ન થાય. પણ આ જીવ ચાલ્યા જાય છે, તેને જાણી જોઈને મારી નાખવો, તે સંકલ્પથી માર્યો કહેવાય આમ નિરપરાધી ત્રસ જીવને સંકલ્પથી ન મારવા તે ગૃહસ્થનું પહેલું વ્રત કહેવાય છે.
સર્વ જીને પિતાના જેવા જ ગણવા જોઈએ
आत्मवत् सर्वभूतेषु सुखदुःखे प्रियाप्रिये । ચિત્તરંજામનોડનિ હિંસામરના રત | ૨૦ |
જેમ પિતાને સુખ વહાલું છે, અને દુઃખ અપ્રિય છે, એમ સર્વ ને સુખ પ્રિય અને દુખ અપ્રિય છે, એમ જાણ પિતાને અનિષ્ટ લાગતી. હિંસા બીજાના સંબંધમાં ન કરવી જોઈએ. અર્થાત્ બીજા ને ન મારવા જોઈએ. ૨૦.
જેમ ત્રસ જીવેની હિંસા ન કરવી, તેમ નિરર્થક સ્થાવર
" ની પણ ન કરવી જોઈએ. निरर्थिकों न कुर्वीत, जीवेषु स्थावरेष्वपि । हिंसामहिंसाधर्मज्ञः कासन् मोक्षमुपासकः ॥ २१ ॥
અહિંસા ધર્મના જાણુ, તથા મેક્ષની ઈચ્છાવાળા શ્રાવકોએ સ્થાવર જીની પણ વગર પ્રજને હિંસા ન કરવી. ૨૧.