________________
૯૮
યેાગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ
કરાવવા નહિ. એમ છ ભાંગાએથી લઇ શકે છે, એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ પાંચ સ્થૂલ તા છ ભાંગાએથી ગ્રહણ કરે છે,
*
હિંસા ત્યાગ કરવાનું કારણ શું?
कुष्ठिकुणित्वादि दृष्ट्वा हिंसाफलं सुधीः । निरागस्त्रसजंतूनां हिंसां संकल्पतस्त्यजेत् ॥ १९ ॥ પાંગળાપણુ, કોઢીયાપણુ' અને હાથ આદિનું 'ઠાપણુ’; આ સ હિંસા કરવાનાં કળા છે, એમ જાણી બુદ્ધિમાન જીવાએ નિરપરાધી ત્રસ જીવેાની સ*કલ્પથી પણ હિંસા કરવાના ત્યાગ કરવા. ૧૯.
વિવેચન—શરીરમાં, અનેક પ્રકારની વ્યાધિ થવી, કે અગા પાંગાદિનુ' અધિક યા એછાપણું, તે સાહિંસાના કળા છે. જેવુ બીજા જીવાને દુઃખ આપ્યુ. હાય તેવું પેાતાને ભેાગવવું પડે છે. આ રીતે નિયમ લાગુ પડે છે. માટે નિરપરાધી ત્રસ જીવેાની હિંસા ન કરવી. ત્રસ જીવાની હિંસા ન કરવી એ કહેવાના એવા હેતુ છે કે પ્રથમ તા કાઈ પણ ત્રસ કે સ્થાવર જીવને ન જ મારવા જોઇએ. પણ ગૃહસ્થાશ્રમમાં રહેવું અને તેમ ખનવું મુશ્કેલ છે. કારણ કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ વિગેરે જીવા સાથે રાત્રિદિવસ ગૃહસ્થાને કામ લેવું પડે છે. તેથી તેમની હિંસાથી બચવું ગૃહસ્થા માટે મુશ્કેલ છે, છતાં તેનાં ઉપર નિરપેક્ષ તે હેાય જ નહિ. અર્થાત્ વગર પ્રત્યેાજને તેમની હિંસા ન કરે. તેમ તેએના ઉપર નિર્દયતા હાય નહિ, પણ ના છૂટકે કામ કરવુ' પડે છે, તેમાં ત્રસ જીવાના બચાવ તા ગૃહસ્થાથી બની શકે છે. એટલે ત્રસ જીવેાની વિરતિ બતાવી. નિરપરાધી ત્રસ જીવેને ન મારવા. આ કહેવાના હેતુ એ છે કે અપરાધી જીવાને ગૃહસ્થ શિક્ષા ન કરે તે તેના ગૃહસ્થાશ્રમ ચાલી ન શકે. તેનુ' ઘર લૂટી જાય, સ્ત્રી લઈ જાય, પુત્રાદિને મારી નાખે. જો રાજા હાય તા તેનુ` રાજ્ય લૂંટાઈ જાય, પ્રજાને દુઃખ