________________
३४०
ગશાસ્ત્ર ભાષાંતર-અષ્ટમ પ્રકાશ
मङ्गलोत्तमशरण-पदान्यव्यग्रमानसः । चतुःसमाश्रयाण्येव, स्मरन् मोक्षं प्रपद्यते ॥४३॥
મંગળ, ઉત્તમ અને શરણ આ ત્રણ અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારની સાથે મેળવીને એકાગ્ર ચિત્તથી સ્મરણ કરે, तो मोक्षनी प्राति थाय, ते ५ मतावे छे.... .
१. अरिहंता मंगल, सिद्धामंगल, साहूमंगलं, केवलिपन्नतो धम्मो मंगल । २. अरिहंतालोगुत्तमा, सिद्धालोगुत्तमा, साहूलोगुत्तमा, केवलि पम्नतो धम्मो लोगुत्तमा । ३. अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरण पवज्जामि, साहूसरणं पवज्जामि, केवलिपन्नतंधम्म सर पवजामि । ४३.
पंनरअक्षरो विद्यानुं ध्यान .. मुक्तिसौख्यप्रदां ध्याये-द्विद्यां पञ्चदशाक्षराम् । सर्वज्ञाभं स्मरेन्मन्त्रं, सर्वज्ञानप्रकाशकम् ॥ ४४ ॥
મક્ષ સુખને દેવાવાળી પંદર અક્ષરવાળી વિદ્યા થાવવી, અને સર્વ જ્ઞાનપ્રકાશક સર્વજ્ઞ સદશ મંત્રને સમર, (તે વિદ્યા અને भ' अनु मामा मावे छे.) (ॐ अरिहंत सिद्ध, सयोगी, केवली, स्वाहा) मा विद्या छ. (ॐ श्री ही अहँ, नमः) मा मात्र छे.
वक्तुं न कश्चिदप्यस्य, प्रभावं सर्वतः क्षमः । समें भगवता सान्यं, सर्वज्ञेन विभर्ति यः ॥ ४५ ॥
આ વિદ્યા અને આ મંત્ર મહાન ચમત્કારી છે. આ મંત્ર અને વિદ્યા સર્વજ્ઞ ભગવાનના સરખાપણને (સદિશતાને) ઘારણ કરે છે. તેને સર્વ પ્રભાવ કહેવાને કેઈપણ સમર્થ નથી. ૪પ.
सात वर्णवाळा मंत्रनुं ध्यान यदीच्छेद्भवदावाग्नेः, समुच्छेद क्षणादपि । स्मरेत्तदादिमन्त्रस्य, वर्णसप्तकमादिमम् ॥ ४६॥ જે સંસારરૂપ દાવાનળને એક ક્ષણવારમાં ઉચ્છેદ કરવાને