SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ વળી પ્રકારાંતરે પદમયી દેવતાનું ધ્યાન બતાવે છે પ્રકાર તરે પંચ પરમેષ્ટિ વિદ્યા गुरुपञ्चकनामोत्था, विद्या स्यात् षोडशाक्षराम् । जपन् शतद्वयं तस्या-श्चतुर्थस्याप्नुयात्फलम् ॥३९॥ પંચપરમેષ્ઠિના નામથી ઉત્પન્ન થએલી સેળ અક્ષરની વિદ્યા થાય છે. તે વિદ્યા જે બસ વાર જપે તે એક ઉપવાસનું ફળ પામે. (અરિહંત સિદ્ધ શરિર વક્ષયનાદૂ)એ સેળ અક્ષરી વિદ્યા જાણવી.) ૩૯. शतानि त्रीणि षड्वर्ण, चत्वारि चतुरक्षरम् । પશ્ચાદવ કપન યોની, વાર્થનુતે ૪૦ | છ અક્ષરવાળી વિદ્યા ત્રણસેવાર, અથવા ચાર અક્ષરવાળી વિદ્યા ચારસેવાર, અથવા પાંચ અક્ષરી વિદ્યા પાંચસેવાર, જાપ કરે તે યોગી એક ઉપવાસનું ફળ પામે. ( હું સિદ્ધ એ છ અક્ષરી વિદ્યા, શરિર એ ચાર અક્ષરી વિદ્યા અને શનિવારના એ પાંચ અક્ષરવાળી વિદ્યા જાણવી.) ૪૦ प्रवृत्तिहेतुरेवैत-दमीषां कथितं फलम् । फलं स्वर्गापवर्गों तु, वदन्ति परमार्थतः ॥४१॥ આ વિદ્યાના જા૫નું ફળ જે ઉપવાસનું બતાવ્યું છે, તે તે બાળ જીવેને (જાપમાં) પ્રવૃતિ થવા માટે જ છે, પણ પરમાર્થથી ખરૂં ફળ તે સ્વર્ગ અને મેક્ષ છે એમ જ્ઞાનીઓ કહે છે. ૪૧. વળી પ્રકારોતરે પદમયી દેવતાનું દયાન બતાવે છે. gઝાડવાથી પન્ન-રવિદ્યોદ્ધતા અતાત . अभ्यस्यमाना सततं, भवक्लेश निरस्यति ॥ ४२ ॥ સિદ્ધાંતથી ઉદ્ધાર કરેલી પાંચ વર્ણવાળી, પાંચ તત્ત્વવિદ્યા, જે નિરંતર જગ્યા કરે છે, તે સંસારના ફલેશને દૂર કરે છે, ફ્રી* ફૂ ° દ સિરસાનમઃ એ પાંચ વર્ણમયી પંચતત્ત્વ વિદ્યા જાણવી. ) ૪૨.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy