________________
ચેાગશાસ્ત્ર ભાષાંતર-અષ્ટમ પ્રકાશ
सिद्धादिकचतुष्कं च, दिक्पत्रेषु यथाक्रमम् । चूलापादचतुष्कं च विदिक्पत्रेषु चिन्तयेत् ॥ ३५ ॥ આઠ પાંખડીનુ* સફેદ કમળ ચિતવવુ. તે કમળની કણિકામાં રહેલા સાત અક્ષરવાળા પહેલા પવિત્ર મંત્ર નમો અરિહંતાણં ને ચિંતવવે. પછી સિદ્ધાદિક ચાર માને દિશાએના પત્રમાં અનુક્રમે ચિંતવવા. નમો સિદ્ધાળું પૂર્વ દિશામાં, નમો આયચિયાળ એ પદ દક્ષિણ દિશામાં, નમો ઉવજ્ઞાળ એ પદ પશ્ચિમ દિશામાં, તમો હોસવસામૂળ એ પદ ઉત્તર દિશામાં, તથા વિદેિશાની ચાર પાંખડીઓમાં અનુક્રમે ચાર ચુલિકાએ ચિતવવી ો વધ નમુજ્જારો આગ્નેય ખૂણામાં સવ્વપાવપ્પળાસનો એ પદ નૈઋત્ય ખૂણામાં, મંજાળ ચ સન્વેસિ એ પદ વાયવ્ય ખુણામાં, પઢમં રૂ. મારું એ પદ ઇશાન ખુણામાં, આ પ્રમાણે નમસ્કાર મહામ ત્રનું ધ્યાન કરવું. ૩૪, ૩૫.
તેનુ ફળ અતાવે છે.
૩૩૮
त्रिशुद्धया चिन्तयन्नस्य, शतमष्टोत्तरं मुनिः । भुञ्जानोऽपि लभेतैव, चतुर्थतपसः फलम् ॥ ३६ ॥
મન, વચન અને કાયાની શુદ્ધિ (એકાગ્રતા)પૂર્વક જો ( પૂર્વે બતાવેલી વિધિએ ) એકસેા આઠવાર આ નમસ્કાર મહામંત્ર ગણે, તા આહાર કરતાં છતાં પણ તે મુનિને એક ઉપવાસનુ' ફળ મળે ૩૬. एनमेव महामन्त्रं समाराध्येह योगिनः ।
त्रिलोक्याsपि महीयन्ते - धिगताः परमां श्रियम् ॥ ३७ ॥ આજ મહામત્રને સારી રીતે આરાધીને, આત્મલક્ષ્મીને મેળવી, આ ભવમાં યાગીએ ત્રણ લેાકના જીવેાથી પણ પૂજાય છે. ૩૭. कृत्वा पापसहस्राणि, हत्वा जन्तुशतानि च ।
अमुं मन्त्रं समाराध्य, तिर्यञ्चोऽपि दिवं गताः ॥ ३८ ॥ હજારા પાપેા કરી અને સેંકડો પ્રાણિઓને હણીનેં ( સેંકડા પ્રાણિઓને મારનાર ) જનાવરા પણ આ મહામંત્રનું આરાધન કરી દેવલાકમાં ગયા છે. ૩૮,
'