________________
તેજ બતાવે છે.
મણુનું ધ્યાન तथा हृत्पद्ममध्यस्थं, शब्द ब्रह्मैककारणम् । વન્યજ્ઞનાવીત, વાર્થમેષ્ઠિનઃ ॥ ૩૦ || मूर्धसंस्थितशीतांशु - कलामृतरसप्लुतम् । कुम्भकेन महामन्त्रं प्रणवं परिचिन्तयेत् ॥ ३१ ॥ તથા હૃદયકમળમાં રહેલા સમગ્ર શબ્દ બ્રહ્મની (વચન વિલાસ સ્વરૂપ) ઉત્પત્તિનુ એક કારણ, સ્વર તથા વ્યંજન સહિત પચપરમષ્ટિપદ વાચક, તથા મસ્તકમાં રહેલ ચદ્રકલામાંથી ઝરતા અમૃતના રસે કરી ભિન્નતા, મહામત્ર પ્રણવને (કારને) કુંભક કરીને (શ્વાસેાશ્વાસને રાકીને) ચિંતવવા. ૩૦, ૩૧.
પ્રણવ ધ્યાનના જુદા જુદા ભે
पीतं स्तम्भेऽरुणं वश्ये, क्षोभणे विदुमप्रभम् ।
૩૩૭
ઝા વિદેશો ધ્યાવેત, જમાતે શશિત્રમમ્ ॥ રૂર્ ॥ સ્તંભન કરવામાં પીળા કારનું ધ્યાન, વશીકરણ કરવામાં લાલ, ક્ષેાભ પમાડવામાં પરવાળાની કાંતિ સરખું, વિદ્વેષણ કર્મીમાં કાળા અને કર્મોના નાશ કરવામાં ચંદ્રની કાંતિ સમાન ઉજ્જવળ ૐકારનું ધ્યાન કરવું'. ૩૨.
પંચપરમેષ્ઠિ મ ́ત્રનુ' યાન
तथा पुण्यतमं मन्त्रं जगत्रितयपावनम् । યોની વશવમેઘિ-નમાર્ં વિચિન્તયેત્ ॥ ૩૩ ॥ તથા ત્રણ જગતને પવિત્ર કરનાર અને મહા પવિત્ર પચપરમેષ્ઠિ નમસ્કારમત્રને યાગીઓએ વિશેષ પ્રકારે ચિતવવા. ૩૩.
२२
તેજ બતાવે છે
अष्टपत्रे सिताम्भोजे, कर्णिकायां कृतस्थितिम् । आद्यं सप्ताक्षरं मन्त्रं, पत्रित्रं चिन्तयेत्ततः ॥ ३४ ॥