________________
યોગશાસ્ત્ર ભાષાંતર-અષ્ટમ પ્રકાશ
પછી તેજ અક્ષર, અનક્ષરતા ( અધ કલાના આકારને પામેલા ) અને મુખે ઉચ્ચારી ન શકાય તેવી રીતે મનમાં ચિંતવવા. ૨૫. निशाकरकलाकारं, सूक्ष्मं भास्करभास्वरम् ।
,
अनाहताभिधं देवं विस्फुरन्तं विचिन्तयेत् ॥ २६ ॥ तदेव च क्रमात्सूक्ष्मं ध्यायेद्वालाग्रसन्निभम् । क्षणमव्यक्तमीक्षेत, जगज्ज्योतिर्मयं ततः ॥ २७ ॥
૩૩
ચંદ્રમાની કલાના આકારે સૂક્ષ્મ અને સૂર્યની માફક દૈદીપ્યમાન અનાહત નામના દેવને (અનુચ્ચા અને અનક્ષરતાની આકૃતિને પામેલા અનાહત નામના દૈવને,) (૬) વહુ ને સ્કુરાયમાન થતા ચિંતવવા. તે જ અનાહતને અનુક્રમે વાળના અગ્રભાગસરખા સૂક્ષ્મ ધ્યાવવા. પછી ઘેાડા વખત આખુ` જગત અવ્યક્ત (નિરાકાર) જ્યાતિમય છે તેમ જોવું. ૨૬, ૨૭.
प्रच्याव्य मानसं लक्ष्या - दलक्ष्ये दधतः स्थिरम् । જ્યોતિક્ષયમત્યક્ષ-મન્તહમીરુત્તિ કમાન્ ॥ ૨૮ । इति लक्ष्यं समालम्ब्य लक्ष्या भावः प्रकाशितः । निषण्णमनसस्तत्र सिध्यत्यभिमतं मुनेः ॥ २९ ॥ પછી તે લક્ષ્યમાંથી મનને (હળવે હળવે) ખસેડીને અલક્ષ્યમાં સ્થિર કરતાં, ક્ષય ન થાય તેવી અને ઇંદ્રિય અગેાચર, યાતિ અ’દર અનુક્રમે પ્રગટ થાય છે. આ પ્રમાણે લક્ષ્યનુ આલ'ખન લઈ (ધ્યાન કરી અનુક્રમે) નિરાલંબનતારૂપ લક્ષ્યાભાવને પ્રકાશીત કર્યાં (કરાય છે.) તે અલક્ષ્યમાં નિશ્ચલ મનવાળા મુનિએનું મનઇચ્છિત સિદ્ધ થાય છે. ૨૮, ૨૯.
વિવેચન—પ્રથમ પૂર્વે ખતાવેલ લક્ષ (આલ'ખનને) ગ્રહણ કરી તેમાં ઘણા જ આગળ વધતાં ક્રમે તેવાં આલંબનેાને મૂકી, નિરાલ બન સ્થિતિમાં નિશ્ચલ થતાં આત્મસ્વરૂપ પ્રગટ થાય છે, માટે ક્રમ આજ છે કે, પ્રથમ આલંબન અને પછી નિરાલંબન મા લેવા.