SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ આટલી વાત યાદ રાખવી કે અનેક વિચારી કરનારમાં પરસ્પર જે વિષમતા કે ન્યૂનાધિકતા દેખાય છે તે સત્તા શક્તિની ન્યૂનતાને લીધે નહિ. પણ સાધનની અાગ્યતાને લીધે થાય છે. માટે પૂ સાધના મેળવી પ્રયત્ન કરનાર વિજયી નિવડશે જ, ૩૯૨ વળી અભ્યાસીએએ આ વાત વારવાર સ્મરણમાં રાખવી કે અવિચ્છિન્ન ઉન્નતિ માટે અભ્યાસની નિયમિતતા જરૂરની છે. એક દિવસના અભ્યાસ સ્ખલિત થતાં ચાર દિવસના અભ્યાસ જેટલી ખેાટ પડે છે, તેટલી હાની પહોંચે છે. વિચારની સ્થિરતા થયા પછી આ નિયમિતતાની એટલી બધી જરૂર રહેતી નથી. મનની અસ્તવ્યસ્ત સ્થિતિ અને તેના નાશના ઉપાય જે માણસે વિચાર શક્તિને ખીલવતા નથી, તેઓના મનમાં ઘણા અસ્તવ્યસ્ત વિચારા હેાય છે. કાંઈ પણ ફળ પ્રાપ્તિના આશય વિના વારવાર જેમ તેમ વિના પ્રત્યેાજને જેવા તેવા વિચારા કર્યાં કરે છે. પ્રેય-પ્રેરક ભાવની ભિન્નતા તેએમાં રહેતી નથી. એક જગલી માણસ કે અજ્ઞાન પશુ આડુ અવળુ' વિના પ્રયાજને જેમ ફર્યા કરતું હાય, તેમ તેએના મનમાં વગર કિમ્મતના વિચારા આમતેમ ઘુમ્યા કરે છે. તેના પરિણામનું પણ તેને ભાન નથી. આવી સ્થિતિવાળા મનુષ્યેાનાં મન વિકળ કે અસ્તવ્યસ્ત કહેવાય છે. પિ શ્રમ કરતાં પણ, આવી વિકળતાથી મનુષ્યા ઘણાં છઠ્ઠુ થાય છે. પરિશ્રમ અધિક ન હેાય તા જેમ યત્રને હાનિ થતી નથી પશુ ઉલટુ' પ્રબળ રહે છે, તેમ આ વિકળતારૂપ માનસિક ક્રિયાથી માનસિક યુત્રને માટી હાનિ પહેાંચે છે. આવા મનુષ્યનાં મને જલદીથી ક્રોધ, કામાદિથી વિકારી બને છે અને સ્થિર માનસિક વ્યાપાર તેને અશકય થઇ પડે છે. આવી વિકળતાવાળા વિચારાનું કારણ તપાસ કરતાં જણાઈ આવશે કે, તેઓ નાના પ્રકારની ઈચ્છા, તૃષ્ણા, ભય, શાક કે તેવા જ કાઈ કારણથી પીડાતા હૈાવા જોઇએ. આવા મનુષ્યાએ આ વિક
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy