SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ માહડ મંત્રીએ (ઉડ્ડયન મંત્રીના પુત્ર) સ ́વત ૧૨૧૪માં શત્રુજયતીના ઉદ્ધાર કર્યો; તથા હેમચંદ્રજી મહારાજે ત્યાં પ્રતિષ્ઠા કરી. વળી તે મંત્રીના ભાઈ અંખડે ભરૂચમાં શમળિકાવિહાર નામના જિનમ'દિરના જીર્ણોદ્ધાર સ`વત્ ૧૨૨૦ માં કર્યાં, તથા તેમાં શ્રી મુનિસુવ્રતસ્વામીજીની પ્રતિમાની હેમચંદ્રજીએ પ્રતિષ્ઠા કરી. કુમારપાળ રાજાએ સુરિ મહારાજના ઉપદેશથી સ મળી ચૌદ હજાર નવા જિનમદિરા બંધાવ્યાં, તથા સાળ હજાર જૈન મદિરાના જીર્ણોદ્ધાર કર્યાં. તારંગાજી પર ઘણું જ ઉંચુ· વિસ્તારવાળુ જૈનમ દિર બંધાવી તેમાં શ્રી અજિતનાથજીની મૂર્તિની સ્થાપના કરી; તથા હેમચ’દ્રાચાર્યજીનાં ચરણાની પણ સ્થાપના કરી. ઘણા નિĆન શ્રાવકાને તેણે દ્રવ્ય આપી સ્વામીવાત્સલ્ય કર્યાં. કુમારપાળ જૈનધર્મી થયે. એટલુંજ નહિ પણ જૈનધર્માંને ખરી રીતે પાળી બતાવ્યા. ખારવ્રત અંગીકાર કર્યાં', રાજ્યમાં અહિંસાના પ્રચાર કર્યાં. એક અગ્રેજ વિદ્વાન લખે છે કે— આટલું તે તદ્દન નિઃસ‘શય છે કે કુમારપાળ ખરેખરી રીતે જૈનધર્મી થઈ ગયા હતા અને આખા ગુજરાતને પણ એક નમુનેદાર જૈન રાજ્ય બનાવવાને તેણે પ્રયાસ કર્યાં હતા. ’ હેમંચ દ્રાચાય ના ઉપદેશથી જૈનધર્મમાં નિષેધ કરેલ નહિ ખાવા ચે!ગ્ય વસ્તુઓ તથા શિકાર વિગેરે માજશેાખ કુમારપાળ રાજ્જૂએ તજી દીધાં અને રૈયતને પણ ઇંદ્રિયનિગ્રહ રાખવા ફરજ પાડી. આખા રાજ્યમાં અમારિપડહ વજડાવ્યા એટલે કાઈ પણ જીવને મારવા નહિ એવા પડા વજડાવી સ જંતુને અભયદાન આપ્યું. આથી યજ્ઞામાં જે વા બલિદાન તરીકે વપરાતા, તે ન વપરાતાં અચ્ચા અને તેથી યજ્ઞા એછા થયા એટલુ જ નહિ પણ બલિદાન તરીકે જીવાને બદલે બીજી નિર્જીવ ચીજો વપરાવા લાગી. લેાકા મદ્યપાન અને માંસાહારનો ત્યાગ કરનારા થયા અને પાલીદેશરજપુતાના દેશમાં પણ તે નિયમ પ્રચલિત થયેા. મૃગયા-શિકાર આજ્ઞાપત્રથી બંધ કરવામાં આવ્યા તેથી કાફિયાવાડ (સૌરાષ્ટ્ર) ના
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy