________________
३४८
યોગશાસ્ત્ર ભાષાંતર- અષ્ટમ પ્રકાશ नाभिपद्मे स्थितं ध्याये-दकारं विश्वतोमुखम् । सिवणं मस्तकाम्भोजे, आकारं वदनाम्बुजे ॥७७॥ उकारं हृदयाम्भोजे, साकारं कण्ठपङ्कजे । सर्वकल्याणकारीणि, बीजान्यन्यान्यपि स्मरेत् ॥ ७८॥
નાભિ કમળમાં રહેલા સર્વવ્યાપિ અકારને ચિતવ. મસ્તક ७५२ सिप ने, भु५ ४मा आ॥२ने, ४६य ४ममा उ२ने भने કંઠમાં સાકારને ચિતવ. તથા સવર્ણા કલ્યાણ કરવાવાળાં બીજા ५९५ मीनेने भरवा. ७७-७८. .
. श्रुतसिन्धुसमुद्भूत-मन्यदप्यक्षरं पदम् । : : अशेषं ध्यायमानं स्या-निर्वाणपदसिद्धये ॥७९॥
સિદ્ધાંતરૂપ સમુદ્રથી ઉત્પન્ન થએલ, બીજા પણ અક્ષર, પદ વિગેરે સમગ્રનું ધ્યાન કરવાથી મોક્ષપદની સિદ્ધિને માટે થાય છે.
वीतरागो भवेद्योगी, यत्किञ्चिदपि चिन्तयेत् । तदेव ध्यानमाम्नात-मतोऽन्ये ग्रन्थविस्तराः ॥ ८ ॥
ગમે તે પદનું, વાવનું કે શબ્દનું ચિંતન કરતાં યેગી રાગ રહિત થાય, તેને જ ધ્યાન કહેલું છે. એ (પદાદિ) સિવાય બીજા (Gपाये) अयाना विस्तार (३५) छे, मेम सभा'. ८०.
इति गणधरधुर्याविष्कृतादुद्धृतानि, प्रवचनजलराशेस्तत्त्वरत्नान्यमूनि । हृदयमुकुरमध्ये धीमतामुल्लसन्तु, प्रचितभवशतोत्थक्लेशनि शहेतोः ॥८१॥ .
આ પ્રમાણે મુખ્ય ગણધરે પ્રગટ કરેલા, પ્રવચનરૂપ સમુદ્રથી ઉદ્ધત કરેલા આ તસ્વરૂ૫ રત્નો, અનેક સેંકડોગમે ભાવથી ઉત્પન્ન થયેલા કુલેશને નાશ કરવા માટે, બુદ્ધિમાન્ મનુષ્યના હૃદયરૂપ रिसामा स पामे. ८१... ॥ इति श्री आचार्य हेमचंद्र विरचिते योगशास्त्रे मुनि श्री केशर
विजयगणिकृत बालावबोधे अष्टमः प्रकाशः ॥