________________
૩૫૪
યોગશાસ્ત્ર ભાષાંતર-દશમ પ્રકાશ
નિરાલંબન યાનને કમ अलक्ष्यं लक्ष्यसंबन्धात् , स्थूलात्सूक्ष्म विचिन्तयेत् । सालम्बाच निरालम्बं, तत्त्ववित्तत्त्वमनसा ॥ ५ ॥
પ્રથમ પિંડસ્થાદિ લક્ષ્યવાળા ધ્યાનના કમે, અલક્ષ જે નિરાલબન ધ્યાન તેમાં આવવું. પ્રથમ સ્થલ (મેટાં) દયે લઈ, અનુ કમે (અનાહદ કલા વિગેરે) સૂમ ચેનું ચિંતન કરવું અને રૂપસ્થાદિ સાલંબન યેથી, નિરાલંબન (સિદ્ધ અરૂપિ) ધ્યેયમાં આવવું. આ કમે અભ્યાસ કરવામાં આવે તે તને જાણકાર યોગી થોડા વખતમાં તત્ત્વ પામી શકે. ૫. . .
एवं चतुर्विधध्याना-मृतमग्नं मुनेमनः ।.. સાક્ષાકૃતગાર, વિથ શુઢિમામ I ૬ .
उपसंहार करे छे આ પ્રમાણે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આ ચાર પ્રકારના ધ્યાનામૃતમાં મગ્ન થયેલું મુનિનું મન, જગતના તને સાક્ષાત્ કરી (તોને અનુભવ કરી) આત્માની વિશુદ્ધિ કરે છે. ૬.
પ્રકાર તરે ચાર પ્રકારનું ધ્યેય आज्ञापायविपाकानां, संस्थानस्य च चिन्तनात् । इत्थं वा ध्येयभेदेन, धर्म्य ध्यानं चतुर्विधम् ॥ ७ ॥
આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનના ચિતન કરવાથી, દશેયના ભેદે, આ પ્રમાણે પણ ધર્મધ્યાન ચાર પ્રકારનું કહેવાય છે. ૭.
આશા ધ્યાનનું સ્વરૂપ आज्ञां यत्र पुरस्कृत्य, सर्वज्ञानामबाधिताम् । તવતશ્ચિત્તથી તાજ્ઞાણાનમુખ્યતે | ૮ |
પૂર્વાપર બાધાસહિત અથવા કેઈ દર્શનકારેથી ખંડિત ન થઈ શકે તેવી, સર્વસની આજ્ઞાને આગળ કરી, તત્ત્વથી (અર્થોનું) ચિંતન કરવું તે આજ્ઞા ધ્યાન કહેવાય છે. ૮.