________________
દશમઃ પ્રકાશ
रुपातीत ध्यानम् अमूर्तस्य चिदानन्द-रूपस्य परमात्मनः । निरअनस्य सिद्धस्य, ध्यानं स्याद्रूपवर्जितम् ॥१॥
આકૃતિ રહિત, જ્ઞાનાનંદ સ્વરૂપ, નિરંજન (કમરાહત) સિદ્ધ પરમાત્માનું ધ્યાન, તે રૂપાતીત ધ્યાન કહેવાય છે. ૧
इत्यजत्रं स्मरन् योगी, तत्स्वरूपावलम्बनः । तन्मयत्वमवाप्नोति, ग्राह्यग्राहकवर्जितम् ॥२॥
તે નિરંજન સિદ્ધ સ્વરૂપનું અવલંબન લઈ નિરંતર તેનું ધ્યાન કરનાર ની ગાઢાગ્રાહક (લેવું અને લેનાર) ભાવ વિનાનું તન્મયપણું પામે છે. ૨. . .
अनन्यशरणीभूय, स तस्मिन् लीयते तथा । 'ध्यातृध्यानोभयाभावे, ध्येयेनैक्यं यथा व्रजेत् ॥३॥
યેગી જ્યારે ગ્રાહ્યગ્રાહકભાવ વિનાનું તન્મયપણું પામે છે ત્યારે તેને કેાઈ પણ આલંબન રહેલું ન હોવાથી, તે યેગી તે સિદ્ધાત્મામાં તે પ્રકારે લય પામે છે કે, ધ્યાન કરનાર અને ધ્યાન એ બેઉના અભાવે, ધ્યેય. જે સિદ્ધ તેની સાથે એકરૂપ થઈ જાય છે.
सोऽयं समरसीभाव-स्तदेकीकरणं मतम् । आत्मा यदपृथक्त्वेन, लीयते परमात्मनि ॥४॥
યેગીના મનનું પરમાત્માની સાથે જે એકાકારપણું તે સમરસીભાવ છે અને તેને જ એકીકરણ માનેલું છે કે જેથી આત્મ અભિન્ન પણે કરી, પરમાત્માને વિષે લીન થાય (લય પામે). ૪. ૩.