________________
અપાયધ્યાનનું સ્વરૂપ
૩૫૫
सर्वज्ञवचनं सूक्ष्मं, हन्यते यन्न हेतुभिः । तदाज्ञारूपमादेयं, न मृषाभाषिणो जिनाः ॥ ९॥
સર્વજ્ઞે કહેલું સૂક્ષ્મ વચન પણ હેતુ કે યુક્તિએ કરી ખડિત થતું નથી, તે સજ્ઞનુ' વચન આજ્ઞારૂપે સ્વીકારવુ', કેમકે જિનેશ્વરા અસત્ય બેાલતા નથી. તે આજ્ઞારૂપ યાન કહેવાય છે. ૯.
વિવેચન—આપ્ત ( પ્રમાણિક) પુરુષાના વચના, તે આજ્ઞા કહેવાય છે. તે આજ્ઞા આગમ અને હેતુવાદ એમ બે પ્રકારની છે. શબ્દોથી પદાર્થોનું' અગીકાર કરવાપણું તે આગમ અને પ્રમાણાંતરાની સરખામણીથી ચા મદદથી પદાર્થોની સત્યતા સ્વીકારવી તે હેતુવાદ કહેવાય છે. આ બેઉ નિર્દોષ હાવાથી પ્રમાણ મનાય છે. કેમકે જેનુ કારણુ અને પરિણામ નિર્દોષ હોય તે પ્રમાણ મનાય છે. અર્થાત્ તે જ પ્રમાણનુ લક્ષણ છે. દોષ, રાગ, દ્વેષ, માહ અને અજ્ઞાન તે અહંતમાં સંભવતાં જ નથી. માટે આવા નિર્દોષ પુરુષથી પેઢા થએલ આગમ જ પ્રમાણુ હાઈ શકે છે. આ આગમ અંગ ઉપાંગ અને પ્રકરણાદિ જળથી ભરેલ સમુદ્ર જેવું છે તેમજ અનેક અતિશાયિક જ્ઞાનાથી ભરપૂર છે. દૂરભવ્યેાને મળવું દુર્લભ છે, પણ તે જ ઉત્તમ જીવાને માટે તે સુલભ છે. પઢાર્થીનાં દ્રવ્ય, ગુણ, પર્યાય, નિત્ય, અનિત્ય, સ્વસ્વરૂપ, પરંસ્વરૂપ, સદ્, અસદ્ એ આદિના સ્થિર ચિત્ત કરી વિચાર કરવા તે આજ્ઞાવિચય ધ્યાન કહેવાય છે. ૯. અપાયધ્યાનનુ` સ્વરૂપ
रागद्वेष कषाया - जयमानान् विचिन्तयेत् । यत्रापायांस्तदपाय- विचयध्यानमिष्यते ॥ १० ॥
જે ધ્યાનમાં રાગ, દ્વેષ અને ક્રોધાદિ વિષયેાથી ઉત્પન્ન થતાં કષ્ટોનુ' ચિંતન કરવું, તે અપાયવિચય નામનું ધ્યાન કહેવાય છે. ૧૦. આ ધ્યાનનુ` કે વિચારનું ફળ શું? ऐहिकामुष्मिकापाय- परिहारपरायणः । તતઃ પ્રતિનિવદ્વૈત, સમન્તાવુ વાવ મેળઃ ॥ ૨ ॥
-