________________
પરમાત્મસર્વરૂપ
૩૮૧
ધન, સ્વજન, કુટુંબ, સ્ત્રી, પુત્રાદિ એ સંગીક છે તથા પર છે. શુભાશુભ કમ વિપાકજન્ય આ સંગ વિગે છે. એમ જાણ સંયોગ વિયેગમાં હર્ષ શોક ન કરતાં દષ્ટા તરીકે રહ્યા કરે, તે અંતરાત્મા કહેવાય છે.
परमात्मस्वरूप चिद्रपानन्दमयो निःशेषोपाधिवर्जितः शुद्धः।
अत्यक्षोऽनन्तगुणः परमात्मा कीर्तितस्तज्ज्ञैः ॥ ८ ॥
જ્ઞાન સ્વરૂપ, આનંદમય, સમગ્ર ઉપાધિ વજીત શુદ્ધ ઇંદ્રિય અગોચર અને અનંત ગુણવાન તેના જાણકાર જ્ઞાનીઓએ પરમાત્માને કહ્યો છે. ૮.
पृथगात्मानं कायात्पृथक् च विद्यात्सदात्मनः कायम् । उभयोर्भेदज्ञातात्मनिश्चये न स्खलेद्योगी ॥ ९ ॥
આત્માને શરીરથી જુદી જાણ અને શરીરને આત્માથી જુદું જાણવું. આમ આત્મા અને દેહના ભેદને જાણનાર યેગી, આત્મનિશ્ચય કરવામાં (આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં ) ખલના પામતું નથી. ૯.
સત્તાિિહતતિઃ સંધ્યસ્થાનમનોmતો મૂઢઃ तुष्यत्यात्मन्येव हि बहिनिवृत्तभ्रमो ज्ञानी ॥ १० ॥
જેની. આત્મતિ કર્મોની અંદર દબાઈ ગઈ છે, તેવા મૂઢ જીવે આત્માની બીજી બાજુ (અર્થાતુ ) પુદ્ગલમાં સતેષ પામે છે ત્યારે બહિરભાવમાં સુખની ભ્રાંતિની નિવૃત્તિ પામેલા યોગીઓ આત્માને વિષેજ સંતોષ પામે છે. ૧૦.
पुंसामयत्नलभ्यं ज्ञानवतामव्ययं पदं नूनम् । વઘારમભ્યાત્મિજ્ઞાન માત્રામેતે સમજે છે ? |
જે આત્માને વિષે, માત્ર આત્મજ્ઞાનને જ ( સાધકે) ઇચ્છતા હોય-રાખતા હોય,-(બીજા કેઈ પણ ભાવના-પદાર્થના કે સંબંધમાં પ્રવૃત્તિ કે વિચાર ન કરતા હોય) તે હું નિર્ચ કરીને કહું છું કે, જ્ઞાની પુરુષોને (બાહ્ય) પ્રયત્ન સિવાય મેક્ષ પદ મળી શકે. ૧૧.