________________
૩૧૦
યેગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ, જય, લાભ અને સુખના અર્થિઓએ, શત્રુ, ચેર અને લેણદાર આદિ તથા બીજા પણ ઉત્પાત, વિગ્રહ વિગેરે દુખ આપનારાઓને ખાલી અંગે રાખવા (જે બાજુના છિદ્રમાંથી પવન ન ચાલતા હોય તે બાજુ રાખવા) આથી તેઓ દુઃખ આપી શકતા નથી.
પ્રતિવલાદ્દામ્યા, પૂર્ણા યોfમાલતિ . न तस्य रिपुभिः शक्ति-बलिष्ठेरपि हन्यते ॥ २४४ ॥
જે શત્રુઓના પ્રહારથી પોતાના પૂર્ણ અંગનું રક્ષણ કરે છે, તેની શક્તિને નાશ કરવાને બળવાન શત્રુ હોય, તે પણ સમર્થ થતું નથી. ૨૪૪.
बहन्तीं नासिकां वामां, दक्षिणां वाऽमिसंस्थितः ।
पृच्छेद्यदि तदा पुत्रो, रिक्तायां. तु सुता भवेत् ॥ २४५ ॥
ડાબી અથવા જમણી નાસિકા વહેતી હોય, તે સન્મુખ ઉભે રહી જે (ગર્ભને સંબંધમાં) પ્રશ્ન કરે, તે પુત્રને જન્મ કહે. અને ખાલી નાસિકા તરફ ઉભો રહી પ્રશ્ન કરે કે આ ગર્ભવતી સ્ત્રી કેને જન્મ આપશે? તે પુત્રી થશે એમ કહેવું ૨૪૫.
અgwaહમા , શિલ્સ રિ નામ संक्रान्ती गर्भहानिः स्यात् , समे क्षेममसंशयम् ॥ २४६ ॥
જે સુષુમ્સ નાડિમાં પવન વહેતું હોય, ત્યારે સન્મુખ રહી પ્રશ્ન કરે, તે બે બાળકને જન્મ થાય. સુપૃષ્ણ મૂકી નાસિકાંતરમાં જાતાં શૂન્ય મંડળ (આકાશ મંડળ)માં પવન જવા પછી પ્રશ્ન કરે, તે નપુંસકને જન્મ થાય. શુન્યમંડળથી બીજી નાડિમાં સંક્રમણ કરતા તત્વના ઉદયે જે પ્રશ્ન કરે, તે ગર્ભને નાશ થાય અને સંપૂર્ણ તત્વના ઉદય થવા પછી સામે રહી પ્રશ્ન કરે, તે સંશયરહિત ફેમ, કુશળ, મનવાંછિત સિદ્ધિ થાય. ૨૪૬
મતાંતર चन्द्र स्त्री पुरुषः सूर्ये. मध्यभागे नपुंसकम् । . प्रश्नकाले तु विज्ञेय मिति कैश्चिनिगद्यते ॥ २४७ ॥