________________
બિંદુના જ્ઞાનથી પવનના નિય
૩૧૧
ચંદ્રવર ચાલતાં સન્મુખ ઉભા રહી પ્રશ્ન કરે તે પુત્રીના જન્મ, સૂર્ય રવર હાય તેા પુત્ર જન્મ અને સુષુમ્હા નાડિ હોય તે નપુંસકના જન્મ જાણવા; એમ કેાઇ આચાય કહે છે. ૨૪૭. મ'ડળથી મ`ડળાંતર જતા પવનને જાણવાના ઉપાય यदा न ज्ञायते सम्यक्, पवनः संचरन्नपि । પીતશ્વેતાળવામ-નિશ્રેતથ્યઃ સ વિઝુમિઃ ॥ ૨૪૮ ॥
એક મ`ડળથી મ`ડળાંતરમાં જતા પુરંદરાદિ પવન જ્યારે સારી રીતે જાણી ન શકાય, ત્યારે તેના પીળા ધાળા, લાલ અને કાળા ( લીલા ) બિંદુએ વડે નિશ્ચય કરવા. ૨૪૮,
બિંદુ જોવાના ઉપાય
अङ्गुष्ठाभ्यां श्रुती मध्याङगुलीभ्यां नासिकापुटे । अन्त्योपान्त्याङ्गुलीभिश्र, पिधाय वदनाम्बुजम् ॥ २४९ ॥ कोणा वक्ष्णोर्निपीडय़ाद्या - ङ्गुलीभ्यां श्वासरोधतः । યથાવળ નિરીક્ષેત, 'વિન્તુમયંત્રમાનસઃ ॥ ૨૧૦ ॥
બે અ‘ગુઠાથી બે કાનમાં છીદ્ર દેખાવવાં, મધ્ય આંગળીએથી નાસિકાનાં છીદ્રો દબાવવાં. અનામિકા અને કનિષ્ઠા આંગલીએથી મુખ દબાવવું અને તર્જની આંગલીએથી આંખના ખુણા દબાવી, શ્વાસેાશ્વાસને રોકી રાખી, શાંત ચિત્તથી ભ્રકુટીમાં જે વણુના બિંદુએ દેખાય તે જોવાં. ૨૪૯-૨૫૦.
॥
... બિંદુના જ્ઞાનથી પવનના નિય पीतेन बिन्दुना भौम, सितेन वरुणं पुनः । વૃનિ પવન વિદ્યા-હન દુતાશનમ્ ॥ ૨ જો પીળું બિંદુ દેખાય તેા પુરંદરવાયુ, ધાળુ બિંદુ દેખાય વરૂણવાયુ, કૃષ્ણ ( લીલું ) બિંદુ દેખાય તા પવન નામના વાયુ અને લાલ બિંદુ દેખાય તે અગ્નિ નામના વાયુ છે એમ જાણવું. ૨૫૧.
તા