________________
વશીકરણ
૩૦૯
महेन्द्रवरुणौ शस्तौ, गर्भप्रश्ने सुतप्रदौ । समीरंदहनौ स्त्रीदौ, शून्यं गर्भस्य नाशकम् ॥ २३९ ॥
ગર્ભ સંબંધી પ્રશ્ન કરવામાં મહેંદ્ર અને વરૂણ મંડલ શ્રેષ્ઠ છે. તેમાં પ્રશ્ન કરે તે પુત્રની પ્રાપ્તિ થાય. વાયુ અને અગ્નિ મંડળમાં પુત્રીની પ્રાપ્તિ થાય તથા સુષણનાડીમાં પ્રશ્ન કરે તે ગર્ભને નાશ થાય છે. ૨૩૯.
गृहे राजकुलादौ च, प्रवेशे निर्गमेऽथवा । qgવા પુરતા, કુંત સ્વામીણિત છે ર૪૦ |
ઘરને વિષે અને રાજ કુલાદિકને વિષે પ્રવેશ કરતાં અથવા ત્યાંથી નિકળતાં જે તરફના નાસિકાના છિદ્રમાંથી પવન વહેતું હોય તે તરફના પગને પ્રથમ આગળ કરી ચાલતાં ઈચ્છિત પ્રાપ્તિ થાય. ૨૪૦.
આ કાર્ય સિદ્ધિનો ઉપાય गुरुबन्धुनृपामात्या, अन्येऽपीप्सितदायिनः । पूर्णाङ्गे खलु कर्तव्याः, कार्यसिद्धिमभीप्सता ॥ २४१॥
કાર્યસિદ્ધિને ઈચ્છતા મનુષ્ય ગુરુ, બંધુ, રાજા, પ્રધાન અને બીજા પણ પિતાને ઇચ્છિત દેવાવાળા માણસને (તેમની પાસેથી કાંઈ મેળવવું હોય ત્યારે) પૂગે રાખવા અર્થાત્ જે નાસિકાના છિદ્રમાંથી પવન વહેતું હોય તે તરફ તેમને રાખી પોતે બેસવું. ૨૪૧.
' વશીકરણ आसने शयने वापि, पूर्णाङ्गे विनिवेशिताः । वशीभवन्ति कामिन्यो, न कार्मणमतः परम् ॥ २४२ ॥ આસન અને શયન વખતે પણ પૂર્ણા ને બેસાડેલી (રખેવી) એ પિતાને સ્વાધીન થાય છે. આના સિવાય તેવું બીજું કઈ કામણ નથી. ૨૪ર. . अरिचौराधमर्णाद्या, अन्येऽप्युत्पातविग्रहाः ।
कर्तव्याः खलु रिक्ताङ्गे, जयलाभसुखार्थिभिः ॥ २४३ ॥