SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ હૃદયમાં મનને રોકવું અને તેથી થતા ફાયદા ततः शनैः समाकृष्य, पवनेन समं मनः । योगी हृदयपद्मान्त-विनिवेश्य नियन्त्रयेत् ॥ ३९ ॥ તે પછી પવનની સાથે મનને હળવે હળવે આકર્ષીને (ખેંચીને) ગીઓએ તેને હૃદયકમળની અંદર પ્રવેશ કરાવીને ત્યાં રેકી રાખવું. ततोऽविद्या विलीयन्ते, विषयेच्छा विनश्यति । .... विकल्पा विनिवर्तन्ते, ज्ञानमन्तर्विजम्भते ॥ ४० ॥ હદયકમળમાં મનને રોકવાથી અવિદ્યા (કુવાસા યા મિથ્યાત્વ) ને વિલય (નાશ) થાય છે. પાંચ ઇન્દ્રિયના વિષયોની ઈચ્છા વિનાશ પામે છે. વિકપ નિવૃત્ત થાય છે. ( ઉત્પન્ન થતા નથી) અને . અંદર જ્ઞાન પ્રગટ થાય છે. ૪૦ , क्व मण्डले गतिर्वायोः, संक्रमः क्व क्व विश्रमः । का च नाडीति जानीयात् , तत्र चित्ते स्थिरीकृते ॥ ४१ ॥ તેમજ વાયુની ક્યા મંડળમાં ગતિ છે, કયા તત્વમાં સંક્રમ (પ્રવેશ) થાય છે, કયાં જઈ વિશ્રામ પામે છે અને હમણું કઈ નાડી ચાલે છે, તે સર્વ હૃદયમાં મનને સ્થિર કરવાથી જાણી શકાય છે. પ્રથમ ચાર મંડળે જણાવે છે मण्डलानि च चत्वारि, नासिकाविवरे विदुः । भौमवारुणवायव्या-ग्नेयाख्यानि यथोत्तरम् ॥ ४२ ॥ પાર્થિવ, વારૂણ, વાયવ્ય અને આગ્નેય, આ ચાર મંડળે અનુક્રમે નાસિકાના વિવરમાં કહ્યાં છે. ૪૨. પાર્થિવ મંડળનું સ્વરૂપ કહે છે पृथिवीबीजसंपूर्ण, वज्रलाञ्छनसंयुतम् । चतुरस्रं द्रुतस्वर्ण-प्रमं स्याद्भौममण्डलम् । ४३ ॥
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy