________________
જીવહિંસાથી પણ ચરીને દોષ અધિક છે "
૧૨૫ अयं लोकः परलोको, धर्मों धैर्य धृतिर्मतिः। मुष्णता परकीयं स्वं मुषितं सर्वमप्यदः ॥ ६७ ॥
પરનું ધન ચારનાર માણસે તેનું ધન જ લૂંટયું છે એટલું જ નહિ પણ તેની સાથે તેને આ ભવ, પરભવ, ધર્મ, ધૈર્યતા ધૃતિ અને મતિ આ સર્વ ચેરેલું છે એમ સમજવું. કેમકે ધન લૂંટાયાની ગમગીનમાં તેને આ ભવ બગડે છે, ધીરતા રહેતી નથી, શાંતિમાં ખલેલ પડે છે અને બુદ્ધિ ગુમ થઈ જાય છે. માટે એક ઘન ચેર નારે ધન જ લુંટયું એમ નહિ પણ તેણે આ સર્વ વસ્તુઓને નાશ કર્યો છે એમ સમજવું. ૬૭.
જીવહિંસાથી પણ ચોરીને દોષ અધિક છે एकस्यैकं क्षणं दुःखं, मार्यमाणस्य जायते । सपुत्रपौत्रस्य पुनर्यावज्जीवं हृते धने ॥ ६८ ॥
એક જીવને મારવામાં આવે છે તે મારતાં એક ક્ષણવાર મરનાર જીવને દુઃખ થાય છે, પણ ધનનું હરણ કરવાથી તે તેના પુત્ર પૌત્રાદિ આખા કુટુંબને યાવત્ જીવ પર્યત દુઃખ થાય છે. ૬૮. . चौर्यपापद्रुमस्येह, वधबन्धादिकं फलम् ।
તે પંહો તુ, ૧ નવેના ચોરીરૂપ પાપવૃક્ષનાં ફલે આ ભવમાં વધ બંધાદિકથી અને પરલોકમાં નરકની વેદનાએ કરી ભેગવવા પડે છે. ૬૯
दिवसे वा रजन्यां वा स्वाने वा जागरेऽपि वा । संशल्य इव चौर्येण नैति स्वास्थ्यं नरः क्वचित् ॥ ७० ॥
શરીરમાં રહેલ શલ્યવાળા માણસની જેમ દિવસે અથવા રાત્રે, સ્વપ્નમાં કે જાગૃતમાં ચોરી કરવાવાળે માણસ કેઈ પણ વખત શાંતિ પામતે નથી. ૭૦
मित्रपुत्रकलत्राणि भ्रातरः पितरोऽपि हि । संसजन्ति क्षणमपि न म्लेच्छैरिव तस्करैः ॥ ७१ ॥