________________
સંસાર ભાવનાનું સ્વરૂપ.
રર
પણ અનાય વૃત્તિવાળા દુઃખ, દારિદ્ર અને દુર્ભાગ્યથી ઇગ્ધ થએલા દુઃખે જીવન પૂરૂ કરે છે. પરપ્રેષ્યતાથી પરાધીન થએલા રાગ, જન્મ, જરા, મરણાદિથી ગ્રસાયેલા, નીચ કર્મોથી કદના પામેલા, દીનદશા પામેલા માનવા દુઃખે જીવે છે. અગ્નિના વર્ણ સરખી તપાવેલી સૂઈ વડે દરેક રામ ભેદવામાં આવે તેના કરતાં આઠગણુ. દુઃખ ગર્ભોવાસનુ છે. બાલપણામાં મૂત્ર વિષ્ટામાં પડ્યા રહેવાથી, યૌવનાવસ્થામાં વિષયાદિમાં અ`ધ બની અથવા વિષયાદિના વિયેાગે કરી અને વૃદ્ધાવસ્થામાં ખાંસી, શ્વાસ, ઇન્દ્રિયાની હીનતા વડે દુઃખા અનુભવે છે.
બાલ્યાવસ્થા વિજાના શુકર સરખી, યૌવનાવસ્થા મદન પરાધીન ગભ સરખી અને વૃદ્ધાવસ્થા જરત બળદ સરખી, મનુષ્યા ગુજારે છે. પણ ધ સિવાય પુરુષ પુરુષ થઇ શકતા જ નથી.
બાલ્યાવસ્થા માતાનું મુખ જોવામાં, યુવાવસ્થા સ્ત્રીનું મુખ જોવામાં અને વૃદ્ધાવસ્થા પુત્ર મુખ જોવામાં મૂખ મનુષ્યેા કાઢે છે પણ અંતરમુખ થઇ શકતા નથી એ જ શાચનીય છે.
સેવા, કણ, વાણિજ્ય અને પશુપાલ્યાદિ કમ કરવા સાથે ધનની આશામાં વિદ્યુળ થયેલા મનુષ્ય, પેાંતાનુ' જીવન નિર્ણાંક કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્રના ભાજન તુલ્ય મનુષ્યજન્મમાં પાપી પુરુષા પાપ તુલ્ય. મા ભરે છે. સ્વર્ગ, મેાક્ષની પ્રાપ્તિના કારણરૂપ મનુષ્ય જન્મ પામીનેે. નરકની પ્રાપ્તિરૂપ ક કરી-કરાવી મનુષ્ય જન્મ ફાગઢ હારે છે એ મહાન અસાસની વાત છે.
શેક, આમષ, વિષાદ, ઈર્ષ્યા, અને દીનતાદિથી હતબુદ્ધિવાળા ઢવાને, દેવલાકને વિષે પણ દુઃખનુ' જ સામ્રાજ્ય અનુભવાય છે. પરજન્મના જીવિત તુલ્ય બીજા દેવાની મહાન્ ઋદ્ધિને જોઈને સ્વપ્ ઋદ્ધિવાળા દેવા શાચ કરે છે. અરે પૂર્વે કાંઇ વિશેષ સુકૃત અમે ન કર્યું. તેથી અહીં આભિયાગિક (ચાકર) દેવપણું અમે પામ્યા. વિશેષ લક્ષ્મીવાન દેવાને જોઈ હલકી ઋદ્ધિવાળા દેવા આ પ્રમાણે વિષાદ કરે છે. ખીજા મહર્ષીિક દેવેના સ્ત્રી, વિમાન, રત્ન અને ઉપવનાદિક સમૃદ્ધિ જોઇ ઇર્ષારૂપી અગ્નિથી રાત્રિ દિવસ દેવા બન્યા કરે છે.