________________
૨૩૦
ગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ પુણ્યથી મળેલા દેવલોકમાં પણ કામ, ક્રોધ અને ભયાતુર દે ત્યાં પણ સુખ અનુભવી શકતા નથી. ચ્યવન (મરણ) સમય નજીક આવતાં અપ્લાન માળા ગ્લાનિ પામે છે; કલ્પવૃક્ષો ચાલતાં દેખાય છે, નિદ્રા આવે છે, રેગ વિના શરીરની સંધિએ ત્રુટે છે, દીનતા થાય છે. અને જ્ઞાન દષ્ટિથી આગામી કાળમાં ગર્ભવાસમાં અનુભવવામાં આવનાર દુઃખેને જોઈ ત્રાસ પામે છે. આમ ચાર ગતિમાંથી કઈ પણ ગતિમાં સુખને લેશ માત્ર અંશ નથી, પણ કેવળ શારીરિક યા માનસિક દુખેથી ભરપૂર આ સંસાર છે એમ જાણે નિમમત્વ થવા માટે પ્રયત્નપૂર્વક આ ભવભાવનાને વારંવાર સ્મરણમાં રાખવી.
એકત્વ ભાવના एक उत्पद्यते जन्तुरेक एव विपद्यते । વર્માણનુમવા પ્રતિનિમવારે ૬૮ अन्येस्तेनार्जितं वित्तं, भूयः संभूय भुज्यते । स त्वेको नरककोडे, क्लिश्यते निजकर्मभिः ॥ ६९ ॥
આ જીવ ભવાંતરમાં એકલે જ ઉત્પન્ન થાય છે, એકલો જ મરણ પામે છે અને પિતે એકઠાં કરેલ કર્મો (આ ભવમાં યા) ભવાંતરમાં એકલે અનુભવે છે. એક ઉપાર્જન કરેલું ધન બીજા અનેક કુટુંબી આદિ એકઠા થઈ ખાય છે, છતાં તે પાપ કરી ધન ઉપાર્જન કરનાર પિતાનાં કર્મોવડે કરી નરકમાં એક જ ફલેશ પામે છે. (આ પ્રમાણે વિચાર કરી વિરક્તતા પામવી તે એકવભાવના).
વિવેચન—દુઃખરૂપ દાવાનળથી ભયંકર વિસ્તારવાળા સંસારરૂ૫ જંગલમાં કર્મથી પરાધીન આ આત્મા એકલે પરિભ્રમણ કર્યા કરે છે. આ ધન, સ્વજનાદિ ઉપાધિ અહીં જ મૂકી ભભવમાં એકલું જ ભટકવું પડે છે. પૈસાને માટે યા સ્વાર્થ માટે ન સગાં હોય તે પણ સગાં થતાં આવે છે, પણ કેઈ આફત આવી પડી હોય ત્યારે દુઃખને અનુભવ તે એક પિતાને જ કરવો પડે છે. જેમ લીલાં