SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ગુરુએ તેને ક પુરીમાં ઉડ્ડયનમત્ર પાસે તેને ઘેર રાખ્યા અને ત્યાં વિદ્યાભ્યાસ કરતા વધવા લાગ્યા. હવે અહીં ચાચા શેઠ ઘેર આવતાં બાળકને જોયા નહિ, એટલે સ્ત્રીને પૂછતાં થયેલી હકીકત સાંભળી, ત્યારે બહુ સખેદ થયા અને અન્ન-પાણીના ત્યાગ કાપથી કરી શ્રી ગુરુ પાસે ક`પુરી (કર્ણાવતી) આવ્યે; એટલે શ્રી ગુરુમહારાજે એવા સજ્જડ પ્રતિમાધ આપ્યા કે તેણે પીગળી જઇ પેાતાના પુત્ર દીક્ષા લે તેની અનુમતિ આપી. ઉદયનમત્રીએ શેઠને પેાતાને ઘેર તેડી જઈ ઉત્તમ ભાજન કરાવીને કહ્યુ કે હું શેઠ ! આપે આપના પુત્રને ગુરુને આપ્યા તેથી મહાન્ પુણ્ય ઉપાર્જન કર્યુ. છે. લ્યા આ ત્રણ લાખ મહેાર. તેથી તમે ધમ કાય કરો.' ચાચાશેઠે કહ્યુ` કે મેં ધનને માટે પુત્રદાન કર્યું નથી, તેથી મારે તે મહેારા જોઇતી નથી. મે ધર્મને માટે કરેલ છે.' આમ કહી તે પેાતાને ઘેર પાછે। આવ્યું. ચ'ગદેવ યારે નવ વર્ષના થયા ત્યારે-સ‘વત ૧૧૫૪માં ગુરુએ દીક્ષા આપી, સેામદેવ મુનિ એ નામ આપ્યુ. ૪. સૂરિપદ એક સમયે ગુરુ સાથે વિહાર કરતાં કરતાં તે સેામદેવ મુનિ નાગપુર (નાગપુર)માં આવ્યા. તે વખતે ધનદ નામના વિણક વસતા હતા. તે પૂર્વભવના કર્મથી ઘણા ગરીબ હતા. તેણે ઘરની જમીન ખાડી ત્યારે કાલસાના ઢગલા નીક્ળી આવ્યા. આ કાયલાને તેણે ઘરને આંગણે ભેગા કર્યા હતા. ધનને ત્યાં સેામદેવ મુનિ ગુરુ સાથે ગાચરી માટે પધાર્યાં અને ધ લાભ આપ્યા. ત્યારે ધનદે કહ્યુ... કે ‘ઘરમાં જુવારની ઘે’સ રાંધી છે, તે દેતાં શરમ થાય છે, છતાં તે સુજતા (પ્રાસુક) આહાર છે તે લેવાની કૃપા કરો.’ ત્યારે સામદેવમુનિએ ગુરુમહારાજને ગુપ્ત રીતે કહ્યું કે આ વિણકના આંગણામાં તા સેાના મહારાના ઢગલા પડ્યો છે, છતાં તે પેાતાને નિર્ધન કેમ કહે. છે?' ત્યારે ગુરુશ્રીએ જાણ્યુ. કે આ મુનિના સ્પર્શોથી ખરેખર २
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy