________________
૩૭૨
યોગશાસ્ત્ર ભાષાંતર-એકાદશ પ્રકાશ अस्य नखा रोमाणि च वर्धिष्णून्यपि न हि प्रवर्धन्ते । भवशतसंचितकर्मच्छेदं दृष्ट्वेव भीतानि ॥ ३८ ॥
સેંકડો ગમે ભવના સંચિત કરેલાં કર્મોનો નાશ થયેલો જોઈને, ભય પામ્યાં હોય તેમ વૃદ્ધિ પામવાના સ્વભાવવાળા પણ આ પ્રભુના નખ અને રેમ વૃદ્ધિ પામતા નથી.. ૩૮. .
शमयन्ति तदभ्यर्ण रजांसि गन्धजलवृष्टिभिर्देवाः। उन्निद्रकुसुमवृष्टिभिरशेषतः सुरभयन्ति भुवम् ॥ ३९॥ .
તે પ્રભુની પાસે સુગંધિ જલની વૃષ્ટિ કરી, દેવે ધૂળને શાંત કરે છે અને વિકસ્વર પુષ્પ વૃષ્ટિએ કરી નજીકની સર્વ ભૂમિને સુગંધિત કરે છે. ૩૯
छत्रत्रयी पवित्रा विभोरुपरि भक्तितत्रिदशराजैः । । गङ्गास्रोतस्त्रितयीव धार्यते मण्डलीकृत्य ॥४०॥
સ્વામિના ઉપર ઇન ભક્તિથી ગંગા નદીના ત્રણ પ્રવાહની - જેમ, પવિત્ર, ગોળાકાર, ત્રણ છત્રને ધારણ કરે છે.
अयमेक एव नः प्रभुरित्याख्यातुं बिडोजसोन्नमितः । अङ्गुलिदण्ड इवोच्चैश्चकास्ति रत्नध्वजस्तस्य ।। ४१॥
આ એકજ અમારે સ્વામિ છે. આમ કહેવાને માટે ઈન્દ્ર આંગુલીરૂપ દંડ જાણે ઉંચે ર્યો હોય તેમ, ઉંચે ઈન્દ્રિવજ શોભી રહ્યો છે. ૪૧.
अस्य शरदिन्दुदीधितिचारूणि च चामराणि धूयन्ते । वदनारविन्दसंपाति राजहंसभ्रमं दधति ॥ ४२ ॥
આ પ્રભુને, શરદ ઋતુના ચન્દ્રની કાંતિ સરખાં મનહર ચામરે વિઝાય છે, તે ચામરો, મુખરૂપ કમળ ઉપર આવતા, રાજહંસના ભ્રમને ઉત્પન્ન કરે છે. ૪૨.
प्रकारात्रय उच्चैविभान्ति समवसरणस्थितस्यास्य । कृतविग्रहाणि सम्यक्चारित्रज्ञानदर्शनानींव ।। ४३ ॥