SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ ચેરી કરવા ઉપર મંકારનું દષ્ટાંત રાજા ઘણું ફર્યો, આખર થાકી એક દેવલમાં સૂઈ ગયે. મધ્ય રાત્રિના સમયે કોઈ એક મંડુક નામને ચાર ત્યાં આવ્યા. અને ઉચે વરે છે કે અહીં આ કેણ સુતું છે? રાજા કપટથી બેલ્યો કે “હું એક પરદેશી કાપડીયો છું.” ચેરે પરદેશી જાણીને કહ્યું, ચાલ મારી સાથે, તને ધનવાન બનાવું.” રાજા તેની પાછળપાછળ ગયે. એક શેઠના ઘરમાં ચોરી કરી ઘણું ધન કાર્યું. અને રાજાને માથે તે ઉપડાવ્યું. ત્યાંથી એક જણ ઉદ્યાનમાં જઈ એક ભોંયરું ઉઘાડ્યું; રાજા સહિત ચાર અંદર ગયે. ત્યાં નાગકુમારી સરખી એક યુવાન સ્ત્રી હતી. તેને ચોરે કહ્યું: “બેન ! આ આ વેલ આપણા અતિથિના પગ ધઈ નાંખ,” ભાઈને હુકમ થતાં જ એક કૂવાના કિનારા ઉપર તેને લઈ જઈ તેના પગ ધંવા બેઠી. તેના પગને કેમળ સ્પર્શ લાગવાથી આ કેઈ ઉત્તમ મનુષ્ય છે, એમ નિર્ણય કરી દયા અને સ્નેહની લાગણીથી તે સ્ત્રીએ કહ્યું કે, પગ ધોવાના બહાને હું તને આ કૂવ માં ફેંકી દેવાની હતી, પણ તારા ઉપર મને નેહ આવે છે માટે તારા ભલા માટે કહું છું કે અહીંથી તું તરત જ નાસી જા. રાજા શૂરવીર છતાં અવસર ઓળખી ત્યાંથી ચાલ્યો ગયો. પિતાને બચાવ કરવા માટે રાજા કેટલેક દૂર ગયે એટલે તેણીએ બુમ પાડી કે ભાઈ આ માણસ નાસી જાય છે. ચાર ખગ લઈ પાછળ ગયે તેને નજીક આવતે જોઈ એક વેત પત્થરના થાંભલા પાછળ રાજા સંતાઈ ગયો. ક્રોધે કરી તે સ્થંભ ઉપર ખગને પ્રહાર કરી તે માણસને મેં મારી નાંખે એમ અંધકારમાં નિર્ણય કરી ચેર પાછો ફર્યો. ચેર મળવાથી રાજા ખુશી થઈ મહેલમાં આવી સુઈ ગયે. બીજે દિવસે રાજા શહેરમાં ફરવા નીકળે અને તે ચારને એક ઠેકાણે વસ્ત્ર વણવાનો બંધ કરતે જોઈએાળખી, મહેલમાં આવી, તેને બહુમાનથી બોલાવી લાવવા કેટવાળને મેકલ્યો. તે માણસને પાસે આવેલાં જોઈ ચેર ચમક્યો; પેલે માણસ મારા નથી એમ તેને ખાત્રી થઈ. પેલા માણસેએ રાજા પાસે આવવા
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy