SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ યોગની આવશ્યકતા ४३ દેશથી સંવર થયે હતું, પણ સર્વ સંવરની જરૂર હતી, અને વિવેકમાં હજી કેટલીક ન્યૂનતા હતી. આ સર્વ કારણેને લઈને જ તેની દેવગતિ થઈ છે. ચારણશ્રમણે તેને ઉપશમને બોધ આપે તે સમયે પણ તે યોગ્ય જ હતું. આ તેને ચડવાનું પ્રથમ પગથિયું જ હતું, અને તે યેગનાં ખરાં ફળે તે હજી હવે તેને મળવાની છે, પણ નરકની ગતિને રેકને દેવલોકની સ્થિતિએ પહોંચાડવું એ પણ સામાન્ય ફળ તે નથી જ. ગમે તેમ છે પણ વેગનું સામાન્ય રીતનું સેવન જ્યારે નરકાદિકથી બચાવ કરી ઉત્તમ ગતિ આપે છે, તે પરિપૂર્ણ સેવન એ મેક્ષ આપે જ એ તે નિસંશય સમજાય છે. - આ ચિલાતીપુના ચરિત્રમાંથી આપણને શીખવાનું એ છે કે એક પદ પણ તે મેક્ષના ખરા કારણવાળું લઈને તેના ઉપર વારંવાર વિચાર કરી, તેનું મનન કરી પોતાને લાગુ પાડવું જોઈએ, અર્થાત્ તે પ્રમાણે ક્રિયામાં મૂકવું જોઈએ, તેને આદર કરવો જોઈએ, તે જ થોડા વખતમાં તેની જેમ આપણને પણ ફાયદો થઈ શકે. .. ગની આવશ્યકતા __ तस्याजननिरेवास्तु, नृपशोर्मोघजन्मनः । રવિન્દ્ર વો વોન, ક્ષાજીરાજ | ૨૪ . યોગ–એવા અક્ષરરૂપ શલાકા (કાન વિધવાની સળી) દ્વારા જે માણસના કાન વિંધાએલા નથી, તેવા મનુષ્યરૂપે પશુ તુલ્ય નિરર્થક જન્મવાળા મનુષ્યોને જન્મ આ દુનિયા ઉપર ન જ થવું જોઈએ. ૧૪ વિવેચનગની કેટલી જરૂર છે, તે વિષે આચાર્યશ્રી ભાર આપીને જણાવે છે કે વેગ સંબંધી ઉપદેશ, વાર્તા, સંવાદ કે ચર્ચા વિગેરે કઈપણ પ્રકારે જેના કાનમાં કેગના અક્ષરોએ પ્રવેશ નથી કર્યો, તે મનુષ્ય મનુષ્ય એવું નામ ધરાવવાને લાયક જ નથી. એટલું
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy