SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ વધ કરવાની વિધિ ૩૧૫ જાય અથવા સરલતાથી સિદ્ધ થાય તે છે. કેમકે કાર્ય સિદ્ધ થશે કે નહિ થાય તે જ્ઞાન, તત્ત્વસિદ્ધ થયાથી થઈ શકે છે. આમ કાળજ્ઞાન, પવનસાધન અને તત્વજ્ઞાન વિગેરે બતાવવાને હેતુ આચાર્યશ્રીને છે, માટે સાધકે વાંચી સમજીને આ જ્ઞાનનો દુરૂપયોગ ન કરતાં તેનો સદુપયોગ કરવો, એ ભૂલી જવું ન જોઈએ. પવન સાધના કરવાથી બીજાના શરીરમાં પણ યોગીએ પ્રવેશ કરી શકે છે. પણ તેઓએ કમે વેધ કરવાની વિધિ પ્રથમ સિદ્ધ ४२वी नये ते मतावे छ. . वेध ४२वानी विधि. पूरितं पूरकेणाधो-मुख हृत्पद्ममुन्मिषेत् । ऊर्ध्वश्रोतो भवेत्तच्च, कुम्भकेन प्रबोधितम् ॥ २६४ ।। आक्षिप्य रेचकेनाथ, कर्षेद्वायु हृदम्बुजात् । उर्ध्वश्रोतः पथग्रन्थि, भिवा ब्रह्मपुरं नयेत् ॥ २६५ ॥ ब्रह्मरन्ध्रानिष्क्रमय्य, योगी कृतकुतूहलः । समाधितोऽकतूलेषु. वेधं कुर्याच्छनैः शनैः ॥ २६६ ॥ मुहुस्तत्र कृताभ्यासो, मालतीमुकुलादिषु । स्थिरलक्ष्यतया वेधं, सदा कुर्यादतन्द्रिः ॥ २६७ ॥ दृढाभ्यासस्ततः कुर्याद् वेधं वरुणवायुना । कपूरागरकुष्ठादि गन्धद्रव्येषु सर्वतः ॥ २६८ ॥ एतेषु लब्धलक्षोऽथ, वायुसंयोजने पटुः । पक्षिकायेषु सूक्ष्मेषु, विदध्यावधमुद्यतः ॥ २६९ ॥ पतङ्ग, भृङ्गकायेषु जाताभ्यासो मृगेष्वपि । अनन्यमानसो धीरः, संचरेद्विजितेन्द्रियः ॥ २७० ।। नराश्वकरिकायेषु, प्रविशन्निःसरनिति । कुर्वीत संक्रमं पुस्तोपलरूपेष्वपि क्रमात् ॥ २७१ ॥
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy