________________
૩૫૦
ગશાસ્ત્ર ભાષાંતર-નવમ પ્રકાશ પર શેભી રહ્યા છે, સૂર્યમંડલની પ્રભાને વિડંબન કરતું ભામંડળ જેમની પાછળ ઝળઝળાટ કરી રહ્યું છે, દિવ્ય દુંદુભિ વાજીંત્રના શબ્દો થઈ રહ્યા છે, ગીત ગાનની સંપદાનું સામ્રાજ્ય વર્તાઈ રહ્યું છે, શબ્દ કરતા ભ્રમના ઝંકારથી અશોક વૃક્ષ વાચાલિત થયે હોય તેમ શોભી રહ્યો છે, વચમાં સિંહાસન ઉપર તીર્થકર મહારાજ બિરાજેલા છે, બે બાજુ ચામર વીંઝાઈ રહ્યા છે, નમસ્કાર કરતાં દેવ અને દાનવેના મુકુટના રસ્તેથી પગના નખની કાંતિ પ્રદીપ્ત થઈ રહી છે, દિવ્ય પુષ્પના સમૂહથી પર્ષદાની ભૂમિકા સંકીર્ણ થઈ ગઈ છે, ઊંચી ડેકે કરીને મૃગાદિ પશુઓના સમૂહે જેની મનહર વિનિનું પાન કરી રહ્યા છે. સિંહ તથા હાથી વગેરે વૈર સ્વભાવવાળા પ્રાણિઓ પિતાનું વૈર શાંત કરી બાજુ બાજુમાં બેઠેલા છે, સર્વ અતિશથી પરિપૂર્ણ, કેવળજ્ઞાનથી શોભતા અને સમવસરણમાં રહેલા, તે પરમેષ્ઠિ અરિહંતના રૂપનું આવી રીતે આલંબન લઈ જે ધ્યાન કરવું, તેને રૂપસ્થધ્યાન કહે છે. ૧-૭.
પ્રકાર તરે રૂપસ્થ દયાન रागद्वेषमहामोह-विकाररैकलङ्कितम् । शान्तं कान्तं मनोहारि, सर्वलक्षणलक्षितम् ॥ ८॥ तीर्थिकैरपरिज्ञात-योगमुद्रामनोरमम् । . અમર માનવ-નિર્જ વસુતાણ . जिनेन्द्रप्रतिमारूप-मपि निर्मलमानसः । निनिमेषदृशा ध्यायन् , रूपस्थध्यानवान् भवेत् ॥ १० ।।
ત્રિમિëિશેષ રાગ, દ્વેષ અને મહામહ અજ્ઞાનાદિ વિકારોના કલંકરહિત, શાંત, કાંત, મનહર, સર્વ ઉત્તમ લક્ષણોથી ઓળખાયેલ, અન્યદર્શનકારે એ નહિ જાણેલ, ગમુદ્રા (ધ્યાનમુદ્રા)ની મને હરતાને