________________
પ્રકારાંતરે સ્વરૂપ ધ્યાન
ધારણ કરનાર, આંખાને મહાન્ આનંદ અને અદ્ભૂત અચપળતાને આપનાર, જિનેશ્વર ભગવાનની પ્રતિમાનુ, નિલ મન કરી નિમેષોન્મેષ રહિત ( ખુલ્લી આંખ રાખી.) એક દૃષ્ટિએ ધ્યાન કરનાર, રૂપસ્થ ધ્યાનવાનું કહેવાય છે. ૮ થી ૧૦.
વિવેચન—જિનેશ્વર ભગવાનની શાંત અને આનઢિ મૂર્તિના સન્મુખ, મુઠ્ઠી આંખ રાખી, એક દૃષ્ટિથી જોઈ રહેવું, આંખ મીંચવી કે હલાવવી નહિ. તેમ કરતાં શરીરનું પણ ભાન ભૂલી જઇ એક નવીન દશામાં પ્રવેશ કરાય છે. જેમાં અપૂર્વ આનંદ અને કની નિશ થાય છે. તે દશાવાળાને રૂપસ્થ યાનવાન કહે છે. ગમે તે જાતનું આલંબન હોય પણ, તેમાં કાંઇ પણ આત્મિક ગુણુ પ્રકટ થાય તા, તેને તે આલંબન નામનુ ધ્યાન કહેવાય છે.
रूपस्थध्याननुं फळ
योगी चाभ्यासयोगेन, तन्मयत्वमुपागतः । सर्वज्ञीभूतमात्मानमवलोकयति स्फुटम् ॥ ११ ॥
રૂપયાનના અભ્યાસે કરી, ચેાગી તન્મયપણાને પામી પ્રગટપણે પેાતાને સર્વજ્ઞ રૂપે જુએ છે. ૧૧
केवी रीते तन्मयता पामवो
सर्वज्ञों भगवान् योऽय - महमेवास्मि स ध्रुवम् 1 एवं तन्मयतां याति सर्ववेदीति मन्यते । १२ ॥
૩૫૧
જે સજ્ઞ ભગવાન છે તે, આ હું જ, નિશ્ચે કરીને છુ.. આ પ્રમાણે (તે સજ્ઞ સાથે) તન્મયપણાને પામે છતે, ચેાગી
સંવત્તુ મનાય છે. ૧૨,
जेवुं आलंबन तेवुं फळ
वीतरागो विमुच्येत, वीतरागं विचिन्तयन् ।
रागिणं तु समालम्ब्य रागी स्यात्क्षोभणादिकृत् ॥ १३ ॥ રાગ રહિતનું ધ્યાન કરતાં, પાતે રાગ રહિત થઇ (કર્માંથી)