SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ કામદેવ આયુષ્ય પૂર્ણ કરી અરૂણાવિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં માહ્ને જશે. આવા ધીર શ્રાવકનાં ચરિત્ર પ્રાતઃકાળમાં શ્રાવકોએ યાદ કરવાં અને તેનુ' અનુકરણ કરવું. જિનેશ્વર જેના દેવ છે, દયામય ધર્મ છે અને જ્યાં નિગ્રંથે ગુરુ તરીકે છે, તેવા શ્રાવકપણાની કચેા બુદ્ધિમાન્ પ્રશંસા ન કરે. * શ્રાવકાએ નીચેના મનેારથા કરવા जिनो देवः कृपा धर्मों, गुरवो यत्र साधवः । श्रावकत्वाय कस्तस्मै, न श्लाघेताविमूढधीः १ ॥ १३९ ॥ જૈનધમથી રહિત થઈ ચક્રવર્તી પણ હું ન થાઉં. પણ ધમ થી વાસિત દાસ કે દરિદ્ર પણ થાઉં તે તે પણ મને સંમત છે. जिनधर्मविनिर्मुक्तो मा भूवं चक्रवपि । नैन स्यां चेोऽपि दरिद्रोऽपि, जिनधर्माधिवासितः ॥ १४० ॥ त्यक्तसंगो जीर्णवासा, मलक्लिनकलेवर: । भजन्माधुकरीं वृत्ति, मुनिच कदा श्रये ॥ १४१ ॥ त्यजन् दुःशीलसंसर्ग, गुरुपादरजः स्पृशन् । कदाहं योगभ्यस्यन् प्रभवेयं भवच्छिदे ॥ १४२ ॥ महानिशायां प्रकृते, कायोत्सर्गे पुराद् बहिः । स्तम्भवत्स्कन्धकर्षणं, वृषाः कुर्युः कदा मयि ॥ १४३ ॥ वने पद्मासनासीनं, क्रोड स्थित मृगार्भकम् । कंदाssवास्यन्ति वक्त्रे, मां जरन्तो मृगयूथपाः ॥ १४४ ॥ शत्रौ मित्रे तृणे खेणे, स्वर्णेश्मनि मणौ मृदि । मोक्षे भवे भविष्यामि निर्विशेषमतिः कदा ॥ १४५ ॥ अधिरोढुं गुणश्रेणि, निःश्रेणीं मुक्तिवेश्मनः । परानन्दलताकन्दान् कुर्यादिति मनोरथान् ॥ १४६ ॥
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy