________________
ખીજી ભાષા સમિતિ
૭૧
માગે જ'તુઓની રક્ષાને માટે જોઇને ચાલવુ. તેને સત્ પુરુષ એ ઇર્યાસમિતિ કહેલી છે. ૩૬.
વિવેચન—જ્યારે કાઈ કા પ્રસંગે મુનિઓને ચાલવુ' પડે ત્યારે પેાતાની અને પરજીવાની રક્ષાને માટે જે રસ્તે અનેક લેાકેા ચાલેલાં હૈાય તેવા રસ્તે ચાલવુ. આમ કહેવાના આશય એ છે કે અનેક જીવાનાં ચાલવાથી તે રસ્તા અચિત્ત–પૃથ્વીકાય, વનસ્પતિકાય અને ઝીણાં જંતુઓ વિનાના થઈ ગયેલા હાય છે. પણ જો નવા જ રસ્તા પાડવામાં આવે તે તે સ્થળે પૃથ્વીકાયના જીવા તેમજ ઉજ્જડ માર્ગોમાં અનેક ત્રસ જીવા ભરાઈ રહ્યા હાય છે તેના નાશ થાય છે. વળી ઉન્માર્ગે ચાલતાં કાંટા, કાંકરા, જાળા વિગેરે આવે તેથી પેાતાના શરીરને પણ ઇજા થવા સંભવ છે. લેાકેાના ચાલેલા માગે પણ સૂર્યના કિરાથી પ્રકાશિત થયા પછી જ ચાલવુ' જોઈએ. તેમ ન કરવામાં આવે તે અંધારામાં પગ નીચે અનેક જીવાના વિનાશ થવા સ ́ભવ છે. તેમજ ખાઇ, કાંટા કે ઝેરી જીવાથી પેાતાના શરીરને પણ નુકશાન થવા સ`ભવ છે. લેાકેાના ચાલેલા મા સૂર્યથી પ્રકાશિત થયા હોય ત્યારે પણ સાડાત્રણ હાથ દૃષ્ટિ જમીન ઉપર લાંખી પડે તેટલી નીચી ષ્ટિ રાખીને જીવાની પગ નીચે વિરાધના ન થાય તેવી રીતે જોઈને ચાલવુ તે ઇયા સમિતિ કહેવાય છે. ૩૬
બીજી ભાષાસમિતિ
'अवद्यत्यागतः सर्वजनीनं मितभाषणम् ।
प्रिया वाचंयमानां सा भाषास मितिरुच्यते ॥ ३७ ॥
નિર્દોષ, સર્વ જીવને હિતકારી અને પ્રમાણાપેત (સ્વરૂપ થોડુ') ખેલવુ' તેને ભાષાસમિતિ કહે છે. તે ભાષાસમિતિ મુનિઓને પ્રિય છે; અથવા હિતકારી છે. ૩૭.
*