________________
પ્રથમ સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવે છે
પરને ઉપકાર કરવામાં તત્પર થવું. ૩૩.
કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ છ અંતરંગ શત્રુઓને દૂર કરવામાં તત્પર થવું. ૩૪.
ઇઢિઓના સમુદાયને વશ કરનાર થવું. આ ઇંદ્રિય વિજયી ગૃહસ્થ ધર્મને લાયક સમજ. સર્વથા વિજય તો સાધુધર્મને યોગ્ય છે. ૩૫.
આ પ્રમાણે વર્તન કરનાર, ગુણ ધારણ કરનાર મનુષ્ય ગૃહસ્થ ધમને લાયક થાય છે. इतिश्रीआचार्यहेमचंद्रविरचिते योगशास्त्रे मुनि केशरविजयगणिकृत- :
बालावबोधे प्रथमः प्रकाशः।
દ્વિતીય પ્રકાશ ગૃહસ્થ ધર્મમાં પ્રથમ સમ્યકૃત્વ सम्यक्त्वमूलानि पश्चाणुव्रतानि गुणास्त्रयः । शिक्षापदानि चत्वारि ब्रतानि गृहमेधिनाम् ॥ १ ॥
સમ્યફ વપૂર્વક પાંચ અણુવતી, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો એમ ગૃહસ્થ ધર્મનાં બાર વ્રતો છે. જે અનુક્રમે કહેવાશે.
પ્રથમ સમ્યકત્વનું સ્વરૂપ બતાવે છે यो देवे देवताबुद्धिर्गुरौ च गुरुतामतिः । વર્ષે ધર્મધી મુદ્રા, સરસ્વમિદુતે . ૨ છે.
જે દેવને વિષે દેવપણાની બુદ્ધિ, ગુરુને વિષે ગુરુપણાની બુદ્ધિ અને ધર્મ વિષે શુદ્ધ ધર્મબુદ્ધિ તે સમ્યક્ત્વ કહેવાય છે. ૨.
વિવેચન-જ્ઞાનરૂપ વૃક્ષનું મૂળ સમ્યકત્વ છે. જો મૂળ ન હેય તે વૃક્ષ હેતું નથી, તેમ સમ્યક્ત્વ ન હોય તે જ્ઞાન હતું નથી. પુણ્યરૂપ નગરનાં દ્વાર તુલ્ય સમ્યક્ત્વ છે. જે દ્વાર ન હોય તે