________________
૩૨૨
ગશાસ્ત્ર ભાષાંતર-ઠ પ્રકાશ વિચારોને પણ ઉપર પ્રમાણે અટકાવવા, એ જ પ્રશાંત બુદ્ધિવાળા મનુષ્યનું કાર્ય છે.
૪. રસ નામના વિષયમાંથી જીહા ઈન્દ્રિયને અને મનને દૂર કરવાને ઉપાય; - રસ મીઠો અને કડવે બે પ્રકાર છે. એટલા માટે પ્રત્યાહાર વેળા મુખ પણ બંધ રાખવું અને મનમાં ખાવા પીવા વગેરે સ્વાદના વિષયનું સ્મરણ થઈ આવે તે તે વિષયને પણ મનમાંથી રૂખસદ આપવા હડસેલા મારવા, એટલે ધર્મધ્યાનને નિશ્ચલ મન થશે.'
પ. સ્પર્શ નામના વિધ્યમાંથી ત્વચાઈન્દ્રિય અને મનને ખેંચી લેવાને ઉપાય.
સ્પર્શ આઠ પ્રકારના છે. હળવો, ભારે, ટાઢ, ઊર્ને, લખે, ચાપડ, સુંવાળો અને ખડબચડે. સ્પર્શ ઈદ્રિય તરફ જતા મનને રોકવા માટે કેઈ ટાઢ તડકે બહુ ન હોય એવું સ્થાન પ્રત્યાહાર કરતી વેળા શોધવું આથી મને સ્પર્શેન્દ્રિય તરફ નહિ વધે, પરંતુ કલેકમાં કહ્યું તેમ નિશ્ચલ કરવા સ્પર્શેન્દ્રિયના વિષયને મનમાંથી પણ વિચાર ઉપર પ્રમાણે દૂર કરવો. આમ પાંચે ઈન્દ્રિયોને બહારથી
કવાથી બાહ્યવિષાથી થતી અશાતિ અટકે અને આંતર તે વિષે સંબંધી આવતા વિચારને પ્રશાન્ત બુદ્ધિવાળા પતે થઈ મનને નિશ્ચલ કરી શકશે. એટલે ધર્મધ્યાન માટે તે યોગ્ય થઈ રહેશે.
વળી પ્રચારવિક્રિયાળ વિખ્ય સમાતિ પ્રથમ બાહ્ય અને પછી આંતર ઈન્દ્રિયને વિષયમાંથી ખેંચી લેવી એજ ખરે પ્રત્યાહાર કહેવાય છે. પ્રત્યાહાર સિદ્ધ થયા પછી ધારણા કરવી
(ધાર ) नाभिहृदयनासाग्र भालभ्रतालुदृष्टयः । मुख कर्णौ शिरश्चेति, ध्यानस्थानान्यकीर्तयन् ॥ ७ ॥