________________
७७
ગૃહસ્થ ધર્મ અને નીતિપૂર્વક જીવન
વિવેચન–ચારિત્રના અધિકારી માટે બે વિભાગો કરવામાં આવ્યા છે. એક સર્વવિરતિ, બીજું દેશવિરતિ. પૂર્વે વર્ણન કરેલ પાંચ મહાવ્રત મૂલગુણ અને આઠ પ્રવચન માતા ઉત્તર ગુણને જે પૂર્ણ રીતે પાળી શકે તે સર્વવિરત કહેવાય છે. આ સર્વવિરતિ ત્યાગીએથી જ બની શકે છે. તે પ્રમાણે જેઓ પૂર્ણ આદર ન કરી શકે પણ સાધુધર્મમાં પ્રેમવાળા હોય તેમણે તે સ્થિતિ મેળવવા માટે અને પિતાની યોગ્યતામાં વધારો કરવા માટે દેશવિરતિ (જેનું સ્વરૂપ હવે પછી કહેવામાં આવશે) તેનો આદર કરવો જોઈએ. દેશવિરતિને અમુક અંશે આદર કરે, આ કહેવાથી ચારિત્રધર્મનું વર્ણન સમાપ્ત કરી તેમાં પ્રવેશ કરી શકવા માટે અનુક્રમ બતાવે છે. ૪૬
ગૃહસ્થ ધર્મ અને નીતિપૂર્વક જીવન, न्यायसंपनविभवः, शिष्टाचारप्रशंसकः ।
कुलशीलसमैः साँच, कृतोद्वाहोऽन्यगोत्रजैः ॥ ४७ ॥ . पापभीरुः प्रसिद्धं च, देशाचारं समाचरन् ।
अवर्णवादी न क्वाऽपि, राजादिषुविशेषतः ॥ ४८ ॥ अनैतिव्यक्तगुप्ते च, स्थाने सुप्रातिवेश्मिके । .. अनेकनिर्गमद्वार-विवर्जितनिकेतनः ॥ ४९ ॥ कृतसंगः सदाचारैर्मातापित्रोश्च पूजकः । . त्यजन्नुपप्लुतं स्थानमप्रवृत्तश्च गर्हिते ॥ ५० ॥ व्ययमायोचितं कुर्वन् , वेषं वित्तानुसारतः । अष्टमिधीगुणैर्युक्तः, शण्वानो धर्ममन्वहम् ॥ ५१ ॥ अजीर्णे भोजनत्यागी. काले भोक्ता च सात्म्यतः । अन्योऽन्याप्रतिबन्धेन, त्रिवर्गमपि साधयन् ॥ ५२ ।। यथावदतिथौ साधौ, दीने च प्रतिपत्तिकृत् । सदानमिनिविष्टश्च, पक्षपाती गुणेषु च ॥ ५३ ॥