SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થધમ અને નીતિપૂર્વક જીવન વાલ'કારાદિ વેષ,, વૈભવ, જાતિ, દેશ અને કાલાનુસાર રાખવા. તે સિવાય લેાકેામાં હાંસિપાત્ર થવાય છે. ૧૩ ૧. ધમ સાંભળવાની ઇચ્છા, ૨. ધમ સાંભળવા, ૩. શાસ્રા ગ્રહણ કરવા, ૪. ભૂલી ન જવાય તેમ ધારી રાખવા, ૫. વિજ્ઞાત અને અવલ બીને ખીજા વિતર્કો કરવા, ૬. વિરૂદ્ધ અર્થથી વ્યાવન કરવું, છ. પાર્થોનું જ્ઞાન અને ૮ તત્ત્વજ્ઞાન, આ આઠ બુદ્ધિના ગુણા છે, તે ધારણ કરવા. ૧૪, નિરંતર ધર્મ શ્રવણ કરવાથી, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય છે. ૧પ. અજીણુ થતાં ભાજનના ત્યાગ કરવા. કેમકે તેથી રાગ વિશેષ વૃદ્ધિ પામે છે. મળ તથા વાયુના ખરાબ ગધ, વિષ્ટા થાડી ઘેાડી આવે, શરીર ભારે જણાય, અરૂચિ થાય અને ખરાબ ઓડકાર આવે. આ છ અજીણુનાં લક્ષણ છે. ૧૬. ભેાજનના અવસરે પ્રમાણેાપેત જમવું, લાલુપતાથી અધિક ન જમવું. તેમ થતાં અગ્નિ મદતા, વિરેચન, વમન અને મરણાંગત રાગા ઉત્પન્ન થાય છે. ૧૭. . અન્યાન્ય ખાધ ન આવે તેમ ધ, અર્થ અને કામનું સેવન કરવું. એકલા કામના સેવનમાં ધન તથા ધ'ની હાનિ છે, એકલુ' ધન મેળવનારને તે ધનના ભેાક્તા કેાઈ થાય છે અને પાપ પાતે ખાંધે છે. અને એકલા ધર્મને સેવનારને ગૃહસ્થાશ્રમ ચાલી શકતા નથી. માટે અન્યાન્ય ખાધા ન પહોંચે તેમ ત્રણે વનું સેવન કરવું. નિરંતર જેની ધ કાય માં જ પ્રવૃત્તિ છે તે અતિથિ. ઉત્તમ આચારમાં આસક્ત તે સાધુ. અને ક્રીન તે શક્તિ વિનાના. તેમની થાયેાગ લાયકાત પ્રમાણે ભક્તિ કરવી. ૧૯. ૮૧ ખાટા જાણી મૂછને કદાગ્રહ ન કરવા. ૨૦. સૌજન્ય, ઔદાય, દાક્ષિણ્યતા આદિ ગુણવાન્ જીવાના પક્ષપાત કરવા; એટલે તેમનું બહુમાન, સહાયકરણ, અનુલાચરણ વિગેરે કરવું. ગુણવાનના ગુણ પક્ષપાતથી પોતે ગુણવાન્ બને છે. ૨૧. .
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy