________________
ચેાગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ
આત્મ પ્રશંસા કરવાથી નીચ ગાત્ર મંધાય છે, કે જે કરાડા વષે સુકાવુ' સુશ્કેલ થાય છે. જ્યારે બીજા સામાન્ય મનુષ્યને અવણુ વાદ ન ખેલવા તા રાજા, મત્રી આદિના અવશ્ય ન જ ખેલવા. કેમકે તેથી તત્કાળ વિપરીત પરિણામ આવે છે. ૬.
८०
ઘરમાં જવા આવવાનાં અનેક દ્વારા ન રાખવાં. તેથી ચાર, જાર આદિથી ધન, શ્રી વિગેરેના નાશ થવા સ`ભવ છે. વળી તે ઘર શયાદ્વિરહિત સ્થાને, શકુન, સ્વપ્ન, ઉપશ્રુતિ આદિ નિમિત્ત બળે કરી ઉત્તમ સ્થાનકે બનાવવું જોઇએ. જો તદ્દન ખુલ્લું હાય, આજુબાજુ ઘરા ન હોય, તા ચારાદિના ભય સભવે છે, અને તદ્દન ગુપ્ત હોય તા શાભા ન આપે તેમજ અગ્નિ આદિ ઉપદ્રવ વખતે માટી મુશ્કેલીમાં ઉતરવું પડે છે. ૭.
આ લેાક, પરલેાકના હિતકારી આચરણેાવાળા પુરુષાની સાથે સામત કરવી. ૮.
માતા પિતાને ત્રણ વખત નમસ્કાર કરવાથી, પરલેાક હિતકારી અનુષ્ટાનમાં જોડવાથી દરેક કાર્ય માં તેમની આજ્ઞા મેળવવાથી, ઉત્તમ વસ્તુ આપવાથી અને તેમના જમવા પછી જમ્યાથી તેમનું પૂજન કર્યું` કહી શકાય છે. ૯
સ્વરાજ્ય તરફથી યા પરરાજ્ય તરફથી ભયવાળા, દુર્ભિક્ષ, મરકી અને તેવા ખીજા ઉપનૢવાથી અસ્વસ્થ થએલાં ગામ, શહેર, સ્થાન આદિના ત્યાગ કરવા. જો ત્યાગ કરવામાં ન આવે, તે પૂર્વે ઉપાર્જન કરેલાં ધર્મ, અર્થ કામાદિના વિનાશ થાય અને નવીન ઉપાર્જન થતાં ન હાવાથી ઉભયલાક ભ્રષ્ટ થવાય. ૧૦.
દેશ, જાતિ અને કુલની અપેક્ષાથી ગહિત કાર્યો; જેવાં કે કૃષિક, મદિરાદિકના વ્યાપાર મદિરાનું પાન વિગેરે ત્યાગ કરવાં. ૧૧
કુટુંબનુ પેાષણ કરવામાં, પેાતાના ઉપભાગમાં અને દેવતા, અતિથિપૂજન આદિ પ્રયાજનમાં દ્રવ્યના વ્યય આવકને અનુસારે રાખવા. આવકના પ્રમાણથી અધિક ખરચ રાખતાં લેાકેામાં અવિશ્વાસ ધર્મની હાની, લઘુતા અને ભિક્ષુકતા વિગેરે પ્રાપ્ત થાય છે. ૧૨.