SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ રિક્ત અને પૂર્ણાંનું લક્ષણ કહે છે ग्रीवाऽभावे चतुखिद्वयेकभासैप्रियते पुनः । જક્ષામાવે તુ ક્ષેળ, શાહેન મુનક્ષયે ॥ ૨૨૨ ॥ જો ડાક દેખવામાં ન આવે તા ચાર, ત્રણ, એ કે એક મહિને મરણ થાય. કક્ષ ( અગલ) ન દેખાય તા પંદર દિવસે અને ભુજા (હાથ) ન દેખાય તેા દશ દિવસે મરણ થાય. ૨૨૨. दिनैः स्कन्धामि श्रतुर्याम्या तु हृत्क्षये । ૩૦૫ . शीर्षाभावे तु यामाभ्यां सर्वाभावे तु तत्क्षणात् ॥ २२३ ॥ તે છાયામાં સ્કંધ ન દેખાય તે આઠ દિવસે, હૃદય ન દેખાય તે ચાર પ્રહર (પાહાર), મસ્તક ન દેખાય તે એ પાહારે અને સર્વથા શરીર ન દેખાય તા તત્કાળ મરણ થાય. ૨૨૩. एवमाध्यात्मिकं कालं विनिश्वेतुं प्रसङ्गतः । ', बाह्यस्यापि हि कालस्य, निर्णयः परिभाषितः ॥ २२४ ॥ આ પ્રમાણે (પવનાભ્યાસે ) શારીરિક કાળજ્ઞાનના નિય કરતાં પ્રસંગાપાત ખાદ્યથી પણ કાળજ્ઞાનના નિણુ ચ કહેવાયા. ૨૨૪ જય પરાજયઃ સ`ધી જ્ઞાન, को जेष्यति द्वयोर्युद्ध, इति पृच्छत्यवस्थिते । નય: C ય. પૂળ સ્થા-દ્રિત્ત સ્થાવિતત્ત્વ ૩૫ ૨૨૧ ॥ બન્નેના યુદ્ધમાં કેણુ જીતશે ? આવા પ્રશ્ન કરતી વખતે જો પૂ નાડી હાય ( સ્વાભાવિક પૂરક થતા હાય અર્થાત્ શ્વાસ અંદર ખે‘ચાત હાય ) તેા જેનુ પહેલું નામ લીધુ હોય તેના જય થાય અને જો નાડી રિક્ત હાય (રેચક થતા હોય અર્થાત્ પવન ખહાર મૂકાતા હાય) તેા બીજાના જય થાય. ૨૨૫. રિક્ત અને પૂર્ણનુ લક્ષણ કહે છે यत्यजेत्संचरन् वायु- स्तद्रिक्तमभिधीयते । સંમેવત્ર તુ સ્થાને, તપૂર્ણ થિત સુધૈઃ ॥ ૨૬ ॥ ચાલતા વાયુને જે બહાર મૂકવા તે રિક્ત કહેવાય છે અને २०
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy