________________
૩૦.૬
યોગશાચ ભાષાંતર-પંચમ પ્રકાશ નાસિકાના સ્થાનમાં પવન અંદર પ્રવેશ કરતા હોય તેને વિદ્વાને પૂર્ણ કહે છે. ૨૨૬.
સ્વદયથી શુભાશુભ નિર્ણય प्रष्टाऽऽदौ नाम चेज्ज्ञातु-गृह्णात्यन्वातुरस्य तु । स्यादिष्टस्य तदा सिद्धि-विपर्यासे विपर्ययः ॥ २२७ ॥
પ્રશ્ન કરવામાં પ્રથમ નામ જાણવાવાળાનું લે અને પછી રેગીનું નામ લે તે ઈષ્ટ સિદ્ધિ થાય અને તેથી વિપરિત એટલે પહેલું રેગીનું અને પછી જાણનારનું નામ લે તે તેનું પરિણામ પણ વિપરિત આવશે એમ સમજવું. ૨૨૭.
(વિવેચન) જેમકે જિનદત્તજી આ દેવદત્ત નામના રોગીને સારૂં થશે કે કેમ ? આમાં જાણકાર જિનદત્તજીનું નામ પ્રથમ છે. અને રોગીનું પછી છે, તે કાર્ય સિદ્ધિ અર્થાત નિરોગી થશે. અને આ રોગવાળા દેવદત્તને સારૂં થશે કે નહિ, જિનદત્તજી તે વિષે મને કહે. આમાં રોગીનું નામ પહેલું છે તેથી ઈષ્ટ સિદ્ધિ નહિ. થાય. કેઈ આ પ્રમાણે પ્રથમ બેસવાનું જાણી લઈ મરવાની તૈયારીવાળાના સંબંધમાં પ્રશ્ન કરે અને તેથી સર્વ જીવતા રહે એમ ન સમજવું. ખરી રીતે આ પ્રશ્નને અજાણ્યા પૂછવાનાં છે અને બીજા પણ તત્ત્વાદિકથી જણાતાં કારણોને લઈને જ્ઞાતા પુરુષ યથાયેગ્ય ઉત્તર આપે તે નિમિત્તજ્ઞાન સત્ય થાય છે.
वामवाहस्थिते दूते. समनामाक्षरौ जयेत् ।। * સિગવાળ વાળી, વિઘમાક્ષરનામા ને ર૨૮ ' યુદ્ધમાં કેમ જીતશે? એ પ્રશ્ન કરવા માટે. તે દૂત (પ્રશ્નકરનાર) ડાબી બાજુએ ઉભે હોય તે જે યુદ્ધ કરનારનું નામ સમ અક્ષરનું (બે ચાર છ બેકીવાળા અક્ષરો તે સમ) હોય છે. જય થાય અને જમણી બાજુ ઉભું રહી પ્રશ્ન કરે તે વિષમ અક્ષર (એકીવાળા ૧-૩-૫)ના નામવાળાને જય થાય. ૨૨૮.
મૂતારિણીતાન, છાનાં વા મુકામઃ | આ વિધિ પૂરું પાણી, વિરે વહુ માનિ . રર૧ |