SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ યેાગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ यो यःस्याद् बाधको दोषस्तस्यतस्यप्रतिक्रियाम् । ચિન્તયેટ્ રોગમુજેવુ, પ્રમોલ અતિવુ મગન્ ॥ ૧૩૬ ॥ જે જે દોષ પેાતાને ખાધા કરતા હાય, તે તે દોષથી મુક્ત થવાને અર્થે યતિ ઉપર પ્રમાદ પામીને (ગુણાનુરાગ રાખીને) તે તે દોષના ઉપાયને ચિંતવવા (જેમકે રાગના ઉપાય વૈરાગ્ય, દ્વેષના ઉપાય મંત્રી, ક્રોધના ઉપાય ક્ષમા, માનના નમ્રતા, માયાના સરલતા, લાભના સતાષ, માહના વિવેક, કામના સ્ત્રીના શરીરની અશૌચતા, ઈર્ષાના અનીષ, વિગેરે ઉપાચા ચિતવવા.) ૧૩૬. ૨૦૦ दुःस्थां भवस्थिति स्थेम्ना, सर्वजीवेषु चिन्तयन् । निसर्गसुखसर्ग तेष्वपवर्ग विमार्गयेत् ॥ १३७ ॥ સંસારમાં રહેવાપણુ' તે સર્વ જીવાને દુઃખરૂપ છે, એમ સ્થિર ચિત્તથી વિચાર કરતા શ્રાવકે સર્વ જીવાને માટે સ્વાભાવિક સુખના સ'સવાળું માક્ષપદ માગg'. (જેમકે સર્વે સ'સારી જીવા સમગ્ર દુઃખથી મુક્ત થઈ મેાક્ષ પામેા અથવા સર્વોત્ર સુલિન: સંતુ સર્વે संतु निरामयाः सर्वे भद्राणि पश्यंतु मा कश्चिद् दुःखमाप्नुयात् १३७, દૃઢ વ્રતધારી કામદેવ શ્રાવક संसर्गेऽप्युपसर्गाणां दृढव्रतपरायणाः । धन्यास्ते कामदेवाद्याः श्लाध्यास्तीर्थकृतामपि ।। १३८ ॥ વળી વિચાર કરે કે ઉપસના પ્રસ`ગમાં પણ વ્રત રક્ષણની દૃઢતામાં મજબુત રહેલા અને તેથી જ તીથ કરે પણ પ્રશંસા કરેલા તે કામદેવાદિ શ્રાવકાને ધન્ય છે. ૧૩૮. વિવેચન—વીર પરમાત્માના સમયમાં ચંપાનગરીમાં જીતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તે શહેરમાં કામદેવ નામના ધનાઢ્ય ગૃહસ્થ રહેતા હતા. તેને ભદ્રા નામની પત્નિ હતી. તે "કામદેવ પાસે અઢાર કરાડ સેાનામાહાર અને છ ગાકુળા. જેટલી ઋદ્ધિ હતી. ચંપાના પુણ્યભદ્ર નામના વનમાં એક વખત મહાવીરદેવ સમવસર્યા
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy