SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ છઠું વ્રત દિવિરતિ યા દિશાનો નિયમ - સંતેષની સ્તુતિ सन्निधौ निधयस्तस्य, कामगव्यनुगामिनी ॥ अमराः किङ्करायन्ते सन्तोषो यस्य भूषणम् ॥ ११५ ॥ જે મહાશયનું સંતેષ તે જ ભૂષણ છે, તેને નિધાને પાસે રહે છે, કામધેનું તેની પાછળ ચાલે છે અને દેવે કિંકરની માફક આજ્ઞા ઉઠાવે છે. ૧૧૭.. - આ પ્રમાણે પરિગ્રહની ઈચ્છાને રોધ કરવારૂપ ગૃહસ્થનું પાંચમું વ્રત કહેવાયું અને બીજો પ્રકાશ પણ સમાપ્ત થયે. इति आचार्य श्री हेमचंद्रविरचिते योगशास्त्रे मुनिकेशरविजयगणि વિરવર વરવ દ્વિતિય પ્રશ્ન છે. તૃતીય પ્રકાશ ગૃહસ્થનાં પાંચ અણુવ્રત કહી હવે બાકીનાં ગુણત્રો અને શિક્ષાવતે કહેવામાં આવે છે. . છઠું વ્રત દિગવિરતિ યા દિશાને નિયમ . दशस्वपि कृता दिक्षु, यत्र सीमा न लङ्घयते । ख्यातं दिग्विरतिरिति प्रथमं तद्गुणव्रतम् ॥ १॥ * જે વ્રતમાં દશે દિશાઓમાં જવા આવવાના કરેલા નિયમની મર્યાદાનું ઉલ્લંઘન ન કરાય તે દિવિરતિ નામનું પહેલું ગુણવત કહેલું છે. ૧. .. - વિવેચન –ગુણવ્રત એટલે અહિંસાદિ પાંચ અણુવ્રતને ફાયદો કરનાર–ગુણ ઉત્પન્ન કરાવનાર-તે ગુણત્રત. તેમાં આ છઠું વ્રત પહેલા અહિંસા વ્રતને વિશેષ ફાયદાજનક છે. પહેલાં પાંચ મૂળ વતે છે તેને જ પુષ્ટા કરનાર આ ઉત્તર વ્રતે કહેવાય છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, વાયવ્ય, નૈઋત્ય, અગ્નિ, ઉર્વ અને અધે આ ચાર દિશા, ચાર વિદિશા, ઊંચે અને નીચે એમ દશે "
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy