________________
૧૫ર
યોગશાસ્ત્ર ભાષાંતર-તતીય પ્રકાશ દિશાઓમાં વ્યાપારાદિ દુનિયાદારીના કાર્ય પ્રસંગે જવું આવવું થાય તેને નિયમ રાખ કે અમુક શહેરથી દશે દિશા તરફ જવાનું થાય તે આટલા જન કે ગાઉ જવું, તેથી વિશેષ આગળ ન જવું, તેને દિશાવિરમણ યા દિગવિરમણ નામનું છઠ્ઠું વ્રત એટલે પહેલું ગુણવ્રત કહે છે. ૧
અહીં કઈ શંકા કરે છે. પાપની તીવ્રતા જેમાં થાય તેને નિયમ લે તે ગ્ય છે પણ આમ દિશાએ માં જવા આવવાને નિયમ મેળવવાથી કયું પાપ રોકાયું અથવા જવામાં શું પાપ લાગે છે તેને ઉત્તર આપે છે.
चराचराणां जीवानां विमर्दननिवर्तनात् ।... તણાવોપ સત્રરં કૃષિા ૨.
જેમ તપેલે લોઢાને ગેળો જ્યાં જાય ત્યાં જીવોને નાશ કરે છે તેમ તપેલા લોઢાના ગેળા સરખા - અવિરતિ ગૃહસ્થોને, આ વ્રતમાં ચરાચર (ચાલતા અને સ્થિર) ના વિમાનનું નિવર્તન કરવાપણું હોવાથી આ વ્રત ઉત્તમ છે. (અર્થાત્ આ વ્રતમાં પાપથી નિવૃત્તિ થઈ શકે છે એટલે તે ગૃહસ્થને યોગ્ય છે.).
આ વ્રતથી લેભની પણ નિવૃત્તિ થાય છે जगदाक्रममाणस्य, प्रसरल्लोभवारिधेः । स्खलनं विदधे तेन, येन दिग्विरतिः कृता ॥३॥
જે માણસોએ દિશાઓમાં ગમન કરવાનો નિયમ લીધે છે તેણે જગતને આક્રમણ કરવાને (દબાવવાને) પ્રસરતા (ફેલાતા) લેભરૂપી સમુદ્રને આગળ વધતું અટકાવ્યા છે. ૩.
(કેમકે લેભથી પ્રેરાઈ વિશેષ લાભને માટે વિરતિ કરેલા પ્રદેશેમાં તે જાતે અટકશે તેથી લાભ સમુદ્રના પણ તેણે અટકાવ કર્યો એમ કહી શકાય.) ,