SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ચેાગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ ઉપસ’હાર કરે છે. सद्यः संमूच्छितानन्त-जन्तुसन्तान दूषितम् । नरकाध्वनि पाथेयं कोऽश्नीयात्पिशितं सुधीः ॥ ३३ ॥ પ્રાણીઓને માર્યાં બાદ તત્કાળ ઉત્પન્ન થતાં અનત જ તુઓના સમૂહથી દૂષિત થયેલુ. અને નરકના માર્ગોમાં પાથેય તુલ્ય માંસનુ કયા બુદ્ધિમાન્ માણસ ભક્ષણ કરે? અર્થાત્ ન કરે. ૩૩ માખણ ખાવાના દાષા બતાવે છે. अन्तर्मुहूर्त्तास्परतः, सुसूक्ष्मा जन्तुराशयः । यत्र मूच्छन्ति तन्नाद्यं नवनीतं विवेकिभिः ॥ ३४ ॥ • છાશમાંથી માખણુ બહાર કાઢવા પછી અંતર્મુહૂત થયે તેમાં ઘણા સૂક્ષ્મ જંતુના સમૂહેા પેદા થાય છે. માટે વિવેકી પુરુષાએ તે માખણુ ન ખાવુ. ૩૪. एकस्यापि हि जीवस्य, हिंसने किमघं भवेत् । जन्तुजातमयं तत्को नवनीतं निषेवते ? || ३५ ॥ એક પણ જીવને મારવામાં અત્યંત પાપ છે, તા જ તુઓના સમુદાયથી ભરપુર આ માખણનુ કાણુ ડાહ્યો માણુસ ભક્ષણ કરે. ૩૫. * મધ ખાવાના દાષા બતાવે છે. अनेकजन्तु संघात निघातनसमुद्भवम् । जुगुप्सनीयं लालावत् कः स्वादयति माक्षिकम् ? ॥ ३६ ॥ અનેક જતુઓના સમુદાયના નાશ થવાથી ઉત્પન્ન થએલુ' અને જીગ્રુપ્સનીય લાળવાળું મધનું આસ્વાદન ( ભક્ષણ ) કાણુ કરે ? અર્થાત્ ન કરવુ' જોઇએ. ૩૬. BOISO
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy