SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ અનાથવાળા થી સાત વાર ના ના સમાચાર સાંભળી યેગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ છે. તપાસ કરતાં તે ગરીબ બ્રાહ્મણના ઘરમાં તે કીમતી માલ ન નીકળે. તેવામાં તૈયાર થયેલી ખીરના ઉપર કેટલાક ભૂખ્યા થએલ ચારોની નજર ગઈ. તત્કાળ ખીરથી ભરેલું વાસણ ઉપાડયું. આ બનાવ જોઈ પેલાં નાનાં નાનાં બાળકે ઘણું દિવસના ખીરના મનેરથવાળાં હતાં તેના તે હેશ જ ઉડી ગયા. અરે ! શું આજે તૈયાર થયેલું ભોજન પણ આપણને ખાવા નહીં મળે ? તેમાંથી એક બે છોકરાં નદી ઉપર સ્નાન કરવા ગએલ પિતાને પિતાને ખબર આપવા દોડી ગયાં. બ્રાહ્મણ પણ આ સમાચાર સાંભળતાં જ ક્રોધથી ધમધમતા અને આજુબાજુમાંથી એક મેટી કમાડની જબર જસ્ત ભેગળ લઈ ચેરે ઉપર દોડી આવ્યો અને મરણ થઈ ચોરોને પ્રહાર કરવા લાગે લાકડીના પ્રહાર પડવાથી જેમ કાગડાઓ નાસે તેમ ચરે ચારે દિશામાં નાસવા લાગ્યા. અને કેટલાકને તે તેણે ઠાર કરી દીધા. આ બનાવ જોઈ ચારોને નાયક દઢપ્રહારી ત્યાં આવ્યું. એકલા માણસને આવી રીતે પોતાના સાથીઓને સંહાર કરતે જોઈ તેનું લોહી ઉછળી આવ્યું. જે ઘરમાં બ્રાહ્મણને સજજડ પ્રહાર કરવા જાય છે, તેવામાં એક મજબુત ગાય તેને રોકતી હોય તેમ આડી આવી. અરે! મારા કામમાં આ ક્યાં વિન્ન કરવા આવી? એમ ધારી તે પ્રહાર ગાયના ઉપર કર્યો. એક જ પ્રહારથી ગાયનું ધડ જુદું પડ્યું ત્યાંથી આગળ વધ્યા. તેવામાં પૂર્ણ માસવાળી સગર્ભા પહેલાં બ્રાહ્મણની સ્ત્રી વચમાં મના. કરવા આવી. તેને પણ એક જ પ્રહારથી ગર્ભસહિત કાપી નાખી અને છેવટે બ્રાહ્મણને પણ મારી નાંખે. આ ખૂબ ખેદકારક બનાવ જોઈ તે બ્રાહ્મણનાં નાનાં નાનાં બાળકે ખૂબ આકંદ કરી રડવા લાગ્યાં. આ બાજુ સ્ત્રીના પેટમાંથી તરફડત ગર્ભ પણ એક કરૂણુંજનક સ્થિતિને દેખાવ કરતે હતે. પિતાનાં પોષક માબાપ અને ગાયના મરણથી નિરાધાર થએલાં તે બાળકોને વિલાપ એક દર હદયવાળાનું હૃદય પણ પીગળાવી નાંખતો હતો. આવી દયાજનક સ્થિતિમાં આવી પડેલાં બાળકને જોઈ ચેરનો નાયક થેડી વખત
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy