________________
૩૭.
આખું જીવનચરિત્ર લખવાનું માથે લઈ તે સંબંધી ઘણું પ્રકટ કરવાનું હેઈ અહીં ફક્ત દિગ્દર્શનરૂપે શ્રીજિનહર્ષસૂરિ કૃત કુમારપાલરાસ, અહીતિ ભાષાંતરકાર રા. મણિલાલ નથુભાઈ દોશી. (બી. એ.) દ્વાશ્રય મહાકાવ્ય વિગેરેમાંથી સાર લઈ એક અઠવાડીઆના ટુંક વખતમાં જેટલું બન્યું તેટલું નિવેદન કર્યું છે. દેષ, સ્મલન, ઈત્યાદિ સંબંધે મિચ્છામિ દુક્કડમ દઈ તે સુધારનારને ઉપકાર થશે એમ કહી, હું વિરમું છું.
પ્રિન્સેસ સ્ટ્રીટ )
મુંબઈ વીર. સં. ૨૪૩૭, વ. સુ. ૧) •
ગુરુ ચરણે પાસક, મોહનલાલ દલીચંદ દેસાઈ
બી. એ. એલ. એલ. બી.
કેટલાક શબ્દોમાં સુધારો કરી યેગશાસ્ત્રની ચોથી આવૃત્તિ માટે પ્રસિદ્ધ કર્તા ૫ દેવવિજયજીગણ-મુંબઈ
( પાંચમી આવૃત્તિમાંથી ઉદ્દત)
'TTTTS