________________
૩
૩ર. અલાબલ સૂત્ર બૃહદ્ઘત્તિ,
૩૩. લિંગાનુશાસન ગૃહવૃત્તિ સાથે, ૧૮. સૂરિશ્રીનાં ચરિત્ર માટે સાધના
શ્રીમદ્ હેમચંદ્રાચાર્યનું સૉંપૂર્ણ ચરિત્ર લખવામાં આવે તે એક માટું દળદાર પુસ્તક થઈ પડે તેમ છે, કારણ કે તેમના સ`ખધમાં જે જે જાણવા ચાગ્ય છે તે ઘણા વિદ્વાન સાધુએ ગદ્યપદ્યરૂપે નાંધી ગયા છે. આ પુસ્તકેા બધા હજી પ્રગટ થઇ મહાર પડથા નથી તે માટે દિલગીરી છે. જે સાધના છે તે નીચે પ્રમાણે— ચરિત્ર. અથવા કુમારપાલ
૧. સેામપ્રભાચાર્ય કૃત હેમકુમાર પ્રતિબંધક સવત ૧૨૪૧.
૨. મેરૂતુંગાચાય કૃત પ્રમ"ધ ચિંતામણિ. સવત ૧૩૬૭.
૩. શ્રી જયસિંહસુરિ કૃત કુમારપાલ ચરિત્ર, સંવત. ૧૩૧૩. ૪. શ્રી ચારિત્રસુંદરસૂરિ કૃત કુમારપાલ ચિત્ર.
૧૪૪૧.
પ. શ્રી હરિશ્ચ`દ્ર (દિગમ્બર-?) કૃત કુમારપાલ ચરિત્ર (પ્રાકૃત.) ૬. શ્રી જિનમ`ડનસૂરિ કૃત કુમારયાલ પ્રબંધ સ. ૭. શ્રી પ્રભાચંદ્રાચાય કૃત પ્રભાવક ચરિત્ર. સ. ૧૩૩૪, ૮. શ્રી રાજશેખરસૂરિષ્કૃત ચતુર્વિશતિ પ્રબંધ સ. ૧૪૦૫, ૯. સામતિલકસૂરિ કૃત કુમારપાળ ચરિત્ર (આ ગ્રંથ જૈન ગ્રંથાવલીમાં જણાવેલ નથી.)
૧૦. યશપાલ મ`ત્રી કૃત મેહપરાજય નાટક. ૧૧. જિનપ્રભસૂરિ કૃત તીર્થંકલ્પ.
૧૨. શ્રી ઋષભદાસ કૃત કુમારપાળ રાસ (ગુજરાતી) ૧૩. શ્રી જિનહસુરિ કૃત કુમારપાળ રાસ. (,, ) અહીં ઉપરના સર્વ ઉપલબ્ધ ન હોવાથી સ્થળ સ'કાચ હાવાથી
તથા રા. મેાતીચંદ ગિરધર કાપડીઆ (બી. એ. એલ. એલ. મી.) એ